મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વર્ષોની પ્રતિક્ષાનો અંત : કાંતિલાલ અમૃતિયા
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુખ્યમંત્રી, નાણામંત્રી અને સરકારનો આભાર માન્યો
મોરબી : આજે રજૂ થયેલા બજેટમાં મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી...
જાણો 29 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી સુધીનું આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મોરબી : મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલિસ્ટ (કાશી વારાણસી) એવા જીજ્ઞેશભાઈ પંડ્યાએ મોરબી અપડેટના વાચકો માટે ખાસ સાપ્તાહિક રાશિફળ જણાવ્યું છે....
મોરબીના મહેન્દ્રનગર અને ઘુટુ રોડ ઉપર જુગાર રમતા ચાર પકડાયા
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે તેમજ ઘુંટુ સીએનજી પંપ પાસે જુગારના અલગ અલગ બે દરોડા પાડી જુગાર રમતા...
શક્ત શનાળા ખાતે મહેંદી અને હેન્ડ એમ્બ્રોડરીની નિઃશુલ્ક તાલીમનો પ્રારંભ
મોરબી : મોરબીના શક્ત શનાળા ખાતે મહિલાઓ માટે મહેંદી અને હેન્ડ એમ્બ્રોડરીની નિઃશુલ્ક તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને સીઈડી...
મોરબીના 6109 વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે
મોરબીના 29 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે
મોરબી : સંસ્કૃત ગૌરવ પરીક્ષા આગામી તારીખ 9 મી ડિસેમ્બરના રોજ યોજાશે. ગુજરાતના 736 કેન્દ્ર પરથી 78647 પરીક્ષાર્થીઓ આ...
ટંકારાના લજાઈ નજીક બોલેરો હડફેટે એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈથી હડમતીયા જવાના રોડ ઉપર જીજે - 36 - ટી - 7145 નંબરના બોલેરો પિકઅપ ચાલકે પુર ઝડપે પોતાની બોલેરો...
ચટપટ્ટો નાસ્તો કરવો છે ? તો આવી જાવ મહેન્દ્રનગર ચોકડીએ હરિ ૐ નાસ્તા ઝોનમાં!
પુરી શાકથી લઈ ભેળ, સમોસા, રગડો, વડાપાઉં, દાબેલી, ચાટ પુરી, સેન્ડવીચ, બર્ગર, હોટડોગ, સેન્ડવીચ, પીઝા, ગાર્લીક બ્રેડ, મેગી, પાસ્તા, લચ્છી સહિતની અનેકવિધ આઇટમો
(અમારી બીજી...
મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાશે
મોરબી : આગામી તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા 7 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જે માટે 30...
મોરબીમાં દિવાળી નિમિત્તે રાહત દરે મિઠાઈ-ફરસાણનું વેચાણ
મોરબી : દિવાળીનો પર્વ આવી રહ્યો હોય રાજકોટના વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન મોરબી દ્વારા રાહત દરે મિઠાઈ-ફરસાણ...
ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે ગાયોને સુખડી ખવડાવાઈ
મોરબી : આજરોજ 30 ઓક્ટોબરના દિવસે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે મૃતકોના મોક્ષાર્થે હિરેનભાઈ ભટાસણા દ્વારા ગાયોને સુખડી...