ટંકારા : પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ટંકારા : ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર (ઝાલા)...
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવ : તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી
આ વર્ષે લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં વિશાળ ગ્રાઉન્ડમાં તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક અને સુરક્ષિત માહોલમાં રાસ ગરબે રમી શકે...
મોરબીની સિવિલ હોસ્પિટલ માથે લેતો દારૂડિયો
કલાકો સુધી સિવિલમાં ગાળોનો વરસાદ વરસાવનાર દારૂડિયા સામે સિવિલ સતાવાળા લાચાર
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રના પાપે રોજે રોજ અવનવા બનાવો બનતા રહે...
માળિયામાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા વિરોધી ઝુંબેશ શરૂ
આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ જૂન માસ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી
માળીયા : માળીયા(મી.) તાલુકા હેલ્થ ઓફિસર માળિયાનાં પ્રાથમિક...
મોરબી : સાંથણીની જમીન પચાવી પાડવાનો કારસો કરનારા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધાયો
ગુંગણ ગામે માથાભારે શખ્સે જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવતા ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલ સાંથણીની જમીનમાં એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવતા...
મોરબી : હરેશભાઇ રામજીભાઈ કાનાબારનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હરેશભાઇ રામજીભાઈ કાનાબાર(ઉ.65)તે પંકજભાઈ તથા પ્રતિકભાઈના પિતાનું તા.3ના રોજ અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.મો.9726370631, 9099706106.
મોરબી : અનાજ કારીયાણા હોલસેલરો અડધો દિવસ બંધ રાખશે, છૂટક વેપારીઓએ હજુ કોઈ નિર્ણય...
સોમવારથી મોરબી ખાદ્યતેલ વેપારી એસોસીએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશ અને જથ્થાબંધ અનાજ કરિયાણાના વેપારીઓએ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ...
મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨જી સપ્ટેમ્બરે દિવ્યાંગો માટે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે કેમ્પ યોજશે
મોરબી : મોરબી જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે મોરબી સિવિલ હોસ્પિટલ, નગરપાલિકા સામે, ગાંધી ચોક, મોરબી ખાતે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે તા.૦૨/૦૯/૨૦૨૨, શુક્રવારના રોજ સમય...
મોરબીમા પોલીસને બાતમી કેમ આપશ તેમ કહીને શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા
એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધ્યો
મોરબી : મોરબીમાં તું પોલીસને મારી બાતમી કેમ આપશ તેમ કહીને એક શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા...
મોરબીના 6109 વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે
મોરબીના 29 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે
મોરબી : સંસ્કૃત ગૌરવ પરીક્ષા આગામી તારીખ 9 મી ડિસેમ્બરના રોજ યોજાશે. ગુજરાતના 736 કેન્દ્ર પરથી 78647 પરીક્ષાર્થીઓ આ...