મોરબી : પ્રથમ વખત જીપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું

મોરબીને અલગ જિલ્લાનું સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીએસસીની લેવાનારી પરીક્ષાની તૈયારી માટે જિલ્લા વહિવટી તંત્ર...

ફડસરના વ્યાજખોરે ૨ લાખના ૪૨ લાખ વસુલતા ભાવપરના પટેલ પ્રૌઢનો આપઘાત

વ્યાજખોર શખ્સે ખેતર પણ લખાવી લેતા શારીરિક- માનસિક ત્રાસથી પટેલ પ્રોઢે ગળાફાંસો ખાઈ લીધો : વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ માળીયા : માળીયા મિયાણા તાલુકાના ભાવપર...

મોરબીમાં લાયન્સ કલબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન

પ્રમુખ તરીકે રમેશ રૂપાલાએ શપથ ગ્રહણ કર્યા : દાતાઓએ વિવિધ સેવાકાર્યો માટે દાનની સરવાણી વહાવી મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના વર્ષ ૨૦૧૮-૧૯ના વરાયેલા...

કાનગડ પરિવાર દ્વારા જસાપર ગામે 16મીથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

  મોરબી: કાનગડ પરિવાર- જસાપર દ્વારા આગામી તારીખ 16 નવેમ્બર ને બુધવારથી જસાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જસાપર ગામે આવેલી કાનગડ...

મોરબી SCST સેલના DySP તરીકે એચ.એમ. ઉપાધ્યાયનું પોસ્ટીંગ

  મોરબી : પોલીસ વિભાગ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે પસંદગી પામેલા 27 અધિકારીઓની 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેઓને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં...

મોરબીના યુવા પત્રકાર દિલીપભાઈ બરાસરા નો આજે હેપીવાલા બર્થડે…

મોરબી: છેલ્લા ૧૩ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આગવું પદાર્પણ કરનાર મોરબીના યુવા પત્રકાર દિલિપભાઈ બરાસરાનો આજે જન્મ દિવસ છે.૨૦ ઓગષ્ટ ૧૯૮૧માં જન્મેલા દિલીપભાઈએ...

ઘૂંટણ કે કમરના દુઃખાવામાંથી મળશે છુટકારો : મોરબીના આંગણે કાલે મંગળવારથી પાંચ દિવસનો કેમ્પ

ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...

વાંકાનેર : અમુક સિરામિક ફેકટરીઓના પ્રદુષિત પાણીથી ગૌવંશની ચામડીઓમાં ગંભીર અસર

ઢુંવા પાસે ફેક્ટરીઓના ખુલ્લેઆમ નિકાલ કરાયેલા પ્રદૂષિત પાણીના સર્પકમાં આવતા રખડતા પશુઓ ચામડી નીકળી ગઈ : અબોલ જીવ પીડામાં કણસતા હોવાથી સામાજીક આગેવાન દ્વારા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...

માળીયા(મિ.)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

9 મે થી 11 મે સુધી મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, ધર્મ સભા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે માળીયા (મિ.) : આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ...

જેનાચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ મોરબીમાં, 13મી સુધી પ્રવચન

મોરબી : જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજ તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 13...