અંતે બિસ્માર વાવડી-બગથળા-આમરણ રોડનું કામ શરૂ
ટૂંક સમયમાં મિતાણા - પડધરીને જોડતા માર્ગનું પેવરકામ શરૂ થશે
મોરબી : મોરબી જિલ્લામાં જાહેર માર્ગોના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે ત્યારે હવે સતાવાર...
૩૪ નાયબ મામલતદારોની બદલી કરતા જિલ્લા કલેકટર
વિધાનસભા ચૂંટણી કામગીરી પૂર્ણ થતાં બદલી ઓર્ડર કરાયા
મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા વિધાનસભા ચૂંટણી કામગીરી પૂર્ણ થતા ૩૪ નાયબ મામલતદારોની બદલી અંગેના ઓર્ડર...
મોરબીમાં નવલખી ફાટકે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે (1) ફાટક પોહળી કરવી (2) ફાટક પર...
- તાત્કાલિક ફાટક પહોળી કરી ડબલ ફાટક કરવી જોઈએ.
- નવલખી ફાટક પર મંજુર થયેલો ઓવરબ્રિજ બને ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
- નવલખી ફાટક ચોકડી...
મોરબીમાં સોફા ઉપરથી બેભાન હાલતમાં નીચે પડેલા યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતો યુવાન પાંચેક દિવસ પૂર્વે પોતાના ઘેર સોફામાં સૂતો હતો ત્યારે અચાનક બેભાન હાલતમાં સોફા ઉપરથી નીચે...
મોરબીના જેતપર નજીક ડમ્પરે માસૂમ બાળકનો ભોગ લીધો
મોરબી : મોરબી નજીક જેતપર રોડ પર ડમ્પરે હડફેટે લેતા ૪ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ડમ્પર ચાલક...
22 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં આજે 6 કેસ નોંધાયા, લાંબા સમય બાદ આજે એક...
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3276 કેસમાંથી 2996 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 68 એક્ટિવ કેસ : આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું...
ભૂરો એક બાટલી વ્હિસ્કી સાથે પોલીસની ઝપટે ચડ્યો
વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસેથી કાઉન્ટી કલબ વ્હિસ્કીની એક બોટલ સાથે પોલીસે ઈમરાનભાઈ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ પઠાણ, રહે. ભાટીયા સોસાયટી હવેલીવાળી શેરી વાંકાનેર...
મોરબીના યુવા પત્રકાર દિલીપભાઈ બરાસરા નો આજે હેપીવાલા બર્થડે…
મોરબી: છેલ્લા ૧૩ વર્ષથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આગવું પદાર્પણ કરનાર મોરબીના યુવા પત્રકાર દિલિપભાઈ બરાસરાનો આજે જન્મ દિવસ છે.૨૦ ઓગષ્ટ ૧૯૮૧માં જન્મેલા દિલીપભાઈએ...
મોરબીની આઠ સોસાયટીઓને પ્રીમિયમ વસુલ્યા વગર દસ્તાવેજ કરવાનો હુકમ
મોરબીની જૂની સોસાયટીઓને દિવાળી ભેટ આપતી રાજ્ય સરકાર
મોરબી : મોરબીની જુદી-જુદી આઠ સોસાયટીઓના ૩૭ વર્ષ જુના દસ્તાવેજ પ્રશ્ને ચાલતી લડતમાં દસ્તાવેજ અધિકાર મંચનો વિજય...
પીપળીના ઉદાસીન આશ્રમમાં પૂ. કલ્યાણદાસજી બાપુની પુણ્યતિથિએ યોજાયા ધાર્મિક કાર્યક્રમો
મોરબી : બ્રહ્મલિન પૂજ્ય સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિની પીપળીના ઉદાસીન આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે રાત્રે ભજનનો કાર્યક્રમ...