૩૪ નાયબ મામલતદારોની બદલી કરતા જિલ્લા કલેકટર

- text


વિધાનસભા ચૂંટણી કામગીરી પૂર્ણ થતાં બદલી ઓર્ડર કરાયા

મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા વિધાનસભા ચૂંટણી કામગીરી પૂર્ણ થતા ૩૪ નાયબ મામલતદારોની બદલી અંગેના ઓર્ડર કરાયા છે જો કે આ બદલી હુકમમાં નગરપાલિકા અને ગ્રામપંચાયતી ચૂંટણી માળખાને ધ્યાનમાં લેવાયુ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા આજે ૩૪ નાયબ મામલતદારોની બદલી કરવા હુકમ કરાયો હતો જેમાં જે.વી.કાવર, એસ.જે.ઠુમર, પી.આર.ગંભીર, આર.બી.પરમાર, વી.એસ.ખૂંગલા, બી.ટી.અકબરી, એન.આર.જોશી, એસ.એ.ડોડીયા, કે.ડી.બુસા, એમ.જે.પટેલ, એન.એ.મહેતા, આર.એલ.ઝાલા, પી.એમ.સરડવા, યુ.એ.સુમરા, એમ.પી.કુંવરિયા, જે.આર.ખેર, જી.એસ.જાડેજા, એચ.જી.મારવાણિયા, એસ.એમ.બારીયા, એચ.એમ.કુંડારીયા, બી.એસ.પટેલ, એચ.એમ.પરમાર, એચ.ટી.ગોહિલ, વાય.પી.ગૌસ્વામી, પી.બી.ગઢવી, એસ.એમ.મેસરિયા, વી.વી.ડુન્ડ, એસ.વી.ત્રામ્બડિયા, બી.એમ.સોલંકી, એન.જે.સુરાણી, એ.જે.રાચ્છ, એસ.એમ.ટાંક, આર.જી.રતન અને બી.એન.કણઝારીયાની બદલી અંગે હુકમ કરાયો હતો.

- text