મોરબી જીલ્લાના 152457 બાળકોને 31મીએ પોલિયોના ટીપાં પીવડાવાશે
બાકી રહી જનાર બાળકોને ઘરેઘરે જઈને આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 31મી જાન્યુઆરીએ 152457 બાળકોને...
મોરબી ડીઝીટલના એમડી ચન્દ્રેશ ઓધવીયાનો આજે જન્મ દિવસ
મોરબીના બગથળા ગામે આજથી ૨૫ વર્ષ પહલા જન્મ થયો હતો અને ત્યાર બાદ અભ્યાસ કરી રાજેસ્થાન જોધપર ખાતે ઊચ્ચ અભ્યાસ કરી મોરબીમાં સીરામીક ઉધોગ...
વાંકાનેરના ખેરવા નજીક કેમિકલ ફેકટરીમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ : એકનું મોત
કેમિકલ ફેકટરીમાં ભયાનક વિસ્ફોટ થતા પથ્થરો ઉડીને હાઇવે સુધી પહોંચ્યા : ૨૦ જેટલા શ્રમિકોને રાજકોટ સારવારમાં લઈ જવાયા : આજુબાજુના ગામોમાં અંધારપટ્ટ : મૃત્યુઆંક...
મોરબીમાં ડેરીના 5 ધંધાર્થીઓને ત્યાં દરોડા, એક જ જગ્યાએથી 180 કિલો વાસી માલ મળ્યો!
સુરેશભાઈ ટહેલરામ આયાલાનીની પેઢીમાંથી 90 કિલો વાસી પનીર, એક્સપાઈરી ડેટવાળું 25 કિલો ફરસાણ અને 192 પેકેટ ખાખરા સહિતની વસ્તુઓ મળી આવી : ખોરાક અને...
હળવદના મર્ડર કેસમાં ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો
હળવદ : હળવદ તાલુકામાં વર્ષ 2020માં થયેલા મર્ડર કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે. જેથી ત્રણેય આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.
પ્રાપ્ત વિગત...
મોરબી જીલ્લાના બાળ કલાકારોની કલાને સ્ટેજ ન મળતા બાળકલાનું મરણ
મોરબી જીલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા હજુ યોજાઈ જ નથી.
ગુજરાત રાજ્યના યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ૭ થી ૧૪ વર્ષની. વયના...
વાંકાનેર તાલુકાના ખેરવા ગામે એકતા રથને નબળો પ્રતિસાદ
વાંકાનેર : હાલ સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજ્યભરમાં પ્રારંભ થયેલ એકતા રથ વાંકાનેર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વાંકાનેર...
ટંકારા ના લજાઈ સહીત સાત ગામો ને મચ્છુ-૧ માંથી સીધુ પાઈપલાઈન દ્રારા પાણી આપવા...
મચ્છુ-૧ ના નિચલા સેક્શન લજાઈ,હડમતીયા,વિરપર,રાજપર તથા અન્ય ગામ ના ખેડુતો ને સિંચાઈ માટે કેેનાલ માં હાલ પુરતુ પાણી પહોંચતુ ન હોય જરૂરી ડાયામીટર ના...
મોરબીમાં દરજી યુવાને દુકાનમાં ગળેફાંસો ખાધો
બે દિવસ બાદ યુવાનના બહેનની સગાઈનો પ્રસંગ હોય ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાયો
મોરબી:મોરબીના દરજી યુવાને પોતાની દુકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજયુ હતું,ઘટનાની...
જન્માષ્ટમી મહોત્સવ લઈને મોરબી બન્યું કૃષ્ણમય, અનેરો શણગાર
સરકાર અને તંત્રની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં કાલે સવારે નિર્ધારિત સમયે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે
ભગવાન શ્રીકૃષ્ણના આગમનને વધાવવા મોરબીવાસીઓમાં ભારે ઉમંગ-ઉલ્લાસ
મોરબી : સમગ્ર...