વાંકાનેર તાલુકાના ખેરવા ગામે એકતા રથને નબળો પ્રતિસાદ

- text


વાંકાનેર : હાલ સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજ્યભરમાં પ્રારંભ થયેલ એકતા રથ વાંકાનેર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ખેરવા ગામે એકતા રથને કોઈ પ્રતિસાદ મળેલ નહતો અને અધિકારીઓ મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા આ કાર્યક્રમમાં ગણ્યા-ગાંઠ્યા પાંચથી છ લોકો ઉપસ્થિત રહેલ અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી હતી.

- text