મોરબી અને વાંકાનેરમાં ધોધમાર વરસાદ

  ઘૂંટુ નજીક વિજપોલ ઉપર વીજળી ત્રાટકી મોરબી : મોરબીમાં ભાદરવો ભરપૂર હોય એમ આજે પણ મોડી સાંજે ફરી વીજળીના કડાકા અને ભડાકા સાથે તોફાની પવન...

મોરબીના અદેપરમાં ખનીજ માફિયાઓએ “માયા” સંકેલ્યા પછી તંત્રએ ચેકિંગ કર્યાનો આક્ષેપ

ગ્રામ પંચાયતની અગાઉની રજુઆતનો તાત્કાલિક અમલ કરવાને બદલે મોડેથી તંત્ર જાગ્યું ખનીજચોરીનો સઘન સર્વે કરી શંકાસ્પદની ઉલટ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ ઉઠાવી મોરબી...

મોરબીથી ઉપડેલી STની વોલ્વો મહેન્દ્રનગર ચોકડીએ જ બંધ પડી ગઈ, મુસાફરો રઝળ્યા

32 જેટલા મુસાફરો અંદાજે 2 કલાક ખોટી થયા મોરબી : મોરબીથી ઉપડેલી એસટીની વોલ્વો બસ હજુ મોરબીની હદ ન વટી ત્યાં જ ખરાબ થઈ જતા...

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરેજાની ઉપસ્થિતિમાં યોજાઇ વીજ સમિક્ષા બેઠક

મોરબી : મોરબી વર્તુળ કચેરી ખાતે વીજ સમિક્ષા બેઠકનું આયોજન મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં હાજર પ્રતિનિધિઓ દ્વારા તેમના વિસ્તારને...

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ટ્રાફિકજામ

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આજે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ લખાઈ છે ત્યારે છેલ્લી અડધી કલાકથી રોડ ઉપર વાહનોની કતારો...

મોરબીની બહેનો તૈયાર રહેજો..આવી રહ્યું છે નવરાત્રી સ્પે. મોરપીંછ એક્ઝિબિશન

સ્વાગત હોલમાં આગામી તારીખ 17 અને 18 બે દિવસ ભવ્ય એક્ઝિબિશનનું મોરબી અપડેટ દ્વારા આયોજન : જેમાં હશે 50થી વધુ સ્ટોલ, કાર્યક્રમો અને ઘણું...

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતની ટિમ જાહેર : આ 15 ખેલાડીઓની થઈ પસંદગી

મોરબી : ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. રોહિત શર્માની કેપ્ટન...

ત્રાજપરમાં મંદિર પર વીજળી પડી

મોરબી : મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે માતાજીના મંદિર પર વીજળી પડતા મંદિરના શિખર સહિતના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે...

વાંકાનેરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ૧૨૭.૦૧ લાખના ૪૧ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વિવિધ...

14 થી 16 સપ્ટેમ્બર મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસે સુકન્યા સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાશે

મોરબીઃ આગામી તારીખ 14 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 0 થી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...

મોરબી તાલુકાના 16 ગામોમાં કાલે શનિવારે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ફરશે

  મોરબી : પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ -2 શરૂ કરી દીધો છે. જેના ભાગ રૂપે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરી રહ્યો...