મોરબીથી ઉપડેલી STની વોલ્વો મહેન્દ્રનગર ચોકડીએ જ બંધ પડી ગઈ, મુસાફરો રઝળ્યા

- text


32 જેટલા મુસાફરો અંદાજે 2 કલાક ખોટી થયા

મોરબી : મોરબીથી ઉપડેલી એસટીની વોલ્વો બસ હજુ મોરબીની હદ ન વટી ત્યાં જ ખરાબ થઈ જતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.

મોરબી એસટી બસ સ્ટોપ ખાતેથી બપોરે 4 વાગ્યે ઉપડતી અમદાવાદ જતી વોલ્વો બસ મહેન્દ્ર ચોકડી પાસે કોઈ કારણોસર બંધ થઈ ગઈ હતી. આ બસમાં અંદાજે 32 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. અંદાજે 2 કલાક બાદ આ મુસાફરોને અમદાવાદ જવા બીજી વોલ્વો બસ મળી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text