ત્રાજપરમાં મંદિર પર વીજળી પડી

- text


મોરબી : મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે માતાજીના મંદિર પર વીજળી પડતા મંદિરના શિખર સહિતના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.

મોરબી નજીક આવેલ ત્રાજપર ગામે આવેલ ગણેશિયા પરિવારના માતાજીના મંદિર પર ગત રાત્રિના દસ વાગ્યાની આસપાસ જોરદાર કડાકા ભડાકા સાથે આકાશી વીજળી પડતા મંદિરના શિખર સહિતના ભાગને નુકસાની પહોંચી હતી. જોકે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text