મોરબી તાલુકાનાં વનાળીયા ગામનો વર્ષો જુનો મહેસુલી પ્રશ્ન હલ કરતા મામલતદાર
એક જ નંબરની બે નોંધ હક્કપત્રકમાં દાખલ થયેલ હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થતા મામલતદારે સૂઝબૂઝથી પ્રશ્ન ઉકેલ્યો : ગ્રામજનો દ્વારા મામલતદારનું અભિવાદન કર્યું
મોરબી :...
મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી : રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા તાલુકા હેલ્થ ઓફિસ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસ...
સેવાસદનના દ્વાર જનતા માટે ખોલો ! મુખ્યમંત્રીને ફરિયાદ
મોરબી તાલુકા સેવાસદનના પશ્વિમ ભાગનાં બંધ રહેતા દરવાજા ખુલ્લા રાખી સિક્યુરિટી મુકવા માંગ
મોરબી : મોરબી તાલુકા સેવા-સદન, લાલબાગનાં પશ્વિમ ભાગનાં દરવાજા ખુલ્લા રાખવનો હુકમ...
25 સપ્ટેમ્બરે સરવડ ગામે ફ્રી નિદાન – સારવાર કેમ્પ
સદગતના સ્મરણાર્થે કાલરીયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન
માળીયા (મી.): આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ માળીયા તાલુકાના સરવડ ગામે કાલરિયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે...
મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસે 900 દીકરીઓનું હીમોગ્લોબીન ચેક કરાયું
સેવા પખવાડીયાવડા અંતર્ગત જીલ્લા ભાજપ ડોકટર સેલ તથા જીલ્લા મહીલા મોરચા દ્વારા તમામ તાલુકામાં કેમ્પ યોજ્યા
મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ભાજપ દ્વારા...
મોરબી પરશુરામ ધામ ખાતે 25મીએ શાંતિયજ્ઞ – શ્રદ્ધાંજલિ સભા યોજાશે
મોરબી : પરશુરામ ધામ મોરબી ખાતે આગામી રવિવારે સ્વરુપાનંદ સરસ્વતીજીના આત્મા શાંતિ માટે યજ્ઞ તેમજ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ વંદનીય શંકરાચાર્ય શ્રી...
મોરબીમાં ગાંધી જયંતિએ કોંગ્રેસ પીપળી રોડ ઉપર રેલી કાઢી લોકોની વેદનાને વાચા આપશે
ચૂંટણીના આઠ વચનો મતદારોને ઘેર ઘેર પહોંચાડવા રણનીતિ ઘડવા કોંગ્રેસની બેઠક યોજાઈ
મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ મોરબીમાં કોંગ્રેસ સક્રિય બની છે ત્યારે...
મોરબીના સુમતિનાથનગરમાં રોડના આડેધડ ખોદાણથી સ્થાનિકો બેહાલ
ત્રણ માસ પહેલા રોડ ખોદી નાખ્યો છતાં હજુ પણ રોડ બનવાના કોઈ ઠેકાણા ન હોવાથી ખાડામાં ભરાયેલા પાણીની ગંદકી ખૂંદવા સ્થાનિકો મજબુર
મોરબી : મોરબીના...
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ છલકાવા આડે એક ફૂટનું છેટું
33 ફૂટની ઉંચાઈ ધરાવતો ડેમ 32 ફૂટ સુધી ભરાયો : નર્મદા યોજનામાંથી ધીમી આવક ચાલુ રહેતા ડેમ છલકાઈ જવાની આશા
મોરબી : મોરબીવાસીઓ ઉપર આખા...
મોરબીમાં પાલિકાએ વ્યાજમાફી, રીબેટમાં એકાદ કરોડ માફ કર્યા છતાં વેરો ભરવામાં નાગરિકોનું ઊંહું
મોરબીમાં 82 હજાર પૈકી માત્ર 13474 કરદાતાઓએ આ વર્ષે 5.93 કરોડ વેરો ચુકવ્યો, હજુ પણ 24 કરોડ જેવી વસુલાત બાકી
મોરબી : મોરબી નગરપાલિકાએ વેરા...