ગૌરવ : મોરબીની સ્કૂલના છાત્રોની NCSCમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગાંધી રક્ષિલ વિમલભાઈ અને નાનવાણી તુષાર ચેતનભાઈએ તેમના શિક્ષક મયુરભાઈ ઠોરીયા તથા મયંકભાઈ રાધનપુરાના માર્ગદર્શન...
મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકો સાથે ઓનલાઇન એકઝીબિશન યોજાયું
મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઇસરોની વિવિધ સિદ્ધિઓ અને ટેક્નોલૉજીથી પરિચીત કરાવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભવના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની...
મોરબી : આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફના કોવીડ-19 ટેસ્ટ કરાયા
મોરબી : ગઇકાલે તા. 27ના રોજ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદર્શ નિવાસી શાળા (વી.જા.) કુમાર - રફાળેશ્વરના ધો. 10 તથા 11ના કુલ 87...
મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી
મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા પ્રેરિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા છાત્રાલય કેમ્પસમાં ૭૨મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં...
ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાની રાજ્ય સરકારની જાહેરાત
ગાઈડલાઇન્સના પાલન સાથે ટ્યુશન કલાસ શરૂ કરવાની પણ અપાઈ મંજૂરી:
મોરબી: કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈને સંક્રમણ ફેલાવવાના અંદેશા વચ્ચે ગુજરાત સહિત ભારતમાં શૈક્ષણિક કાર્ય બંધ...
મોરબીની એમ. પી. શેઠ શાળાની 1996ની બેચના મિત્રોનું ગેટ ટુ ગેધર યોજાયું
24 વર્ષ બાદ એકઠા થયેલા મિત્રોએ સ્કૂલ સમયની યાદોને વાગોળી
મોરબી : દરેક લોકોના જીવનમાં મિત્રોનું સ્થાન અનોખું હોય છે. કારણ કે સુખ-દુઃખમાં મિત્રો સાથ...
ટંકારામાં ન્યુ વિઝન સ્કૂલ ખાતે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નિમિત્તે સેમિનાર યોજાયો
ટંકારા : ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ. એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા. 24ના રોજ ટંકારામાં આવેલ ન્યુ વિઝન સ્કૂલ ખાતે...
લાલપરની શાળામાં ફાયર સેફટી વિશે સ્ટાફને અપાઈ પ્રેક્ટિકલ તાલીમ
મોરબી: તાજેતરમાં રાજ્યમાં ઘણી જગ્યાઓ પર આગ લાગવાના બનાવો બન્યા હતા. ખાસ કરીને હોસ્પિટલોમાં લાગેલી આગમાં અમૂલ્ય માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. ત્રણેક વર્ષ...
મોરબીમાં સરસ્વતી શાળામાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, છાત્રોને પુષ્પ આપી સ્વાગત કરાયું
મોરબી : આજે તા. 18ને સોમવારના રોજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે ધોરણ 10નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળામાં પ્રવેશ દરમ્યાન...
મોરબીના તપોવન વિદ્યાલય દ્વારા શાળા ખુલવાની SOP અંગે વેબિનાર યોજાયો
મોરબી : તપોવન વિદ્યાલયમાં છેલ્લા 7 વર્ષથી કરીયર 108 પ્રોગ્રામીંગ કાર્યરત છે. તેને અંતર્ગત કોવિડ-19ના સમયમાં ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન...