વાંકાનેર : ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડો.ગીતાબેન ચાવડાને 5 સપ્ટેમ્બરે રાજપાલના હસ્તે એવોર્ડ એનાયત કરાશે
વાંકાનેર : વાંકાનેરની નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડો.ગીતાબેન ચાવડાને તેમની શ્રેષ્ઠ આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વકની કામગીરીને ધ્યાને લઈને આગામી 5 સપ્ટેબરના રોજ ગાંધીનગર ખાતે...
મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો
મોરબીઃ મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને નાલંદા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની માકાસણા...
હળવદની ઉમા વિદ્યાલયમાં ધો.10ની બોર્ડની પરીક્ષામાં કાપલીમાંથી ચોરી કરતા છાત્ર સામે કોપીકેસ
હળવદ: હળવદમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે એક કોપી કેસ નોંધાયો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે ઉમા વિદ્યાલયના કેન્દ્રમાં ધો.10ની પરીક્ષા આપી રહેલો...
ધો.૧૦માં બોર્ડ ફર્સ્ટ આવેલી મોરબીની બે વિધાર્થિનીઓનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ
મોરબીના નવયુગ વિદ્યાલયની હેત્વી મોકાસણા અને નાલંદા વિદ્યાલયની ચાંદની ગોધાણીએ 99.99 પીઆર સાથે મોરબીનુ ગૌરવ વધાર્યું
બન્ને વિદ્યાર્થીનીઓ અભ્યાસ સાથે યોગ અને રમત સહિતની પ્રવૃતિઓ...
ચિત્ર સ્પર્ધામાં હળવદની શાળા નં-1નો જીલ્લા કક્ષાએ દબદબો
જીલ્લા કક્ષાના ચિત્ર સ્પર્ધામાં દર્શન ચાવડાએ પ્રથમ નંબર મેળવ્યો
હળવદ: આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ માળીયા તાલુકાના સરવડ...
રાજ્યમાં ધો.1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશન અપાશે
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરાઈ જાહેરાત
મોરબી : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને...
મોરબીમાં મારી રાખડી-ઉત્તમ રાખડી પ્રતિયોગીતા યોજાઈ
મોરબી:મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા મારી રાખડી ઉત્તમ રાખડી પ્રતિયોગીતા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સુંદર રાખડીઓ બનાવી રજુ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં જાતે...
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રક્તદાન કેમ્પમાં ૧૨૫ બોટલ રક્ત એકત્રિત થયું
કોલેજના ૨૫૦ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરાયા
મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજ અને એચડીએફસી બેંકના સયુંકત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૨૫ બોટલથી વધુ રક્ત એકત્રિત થયું...
મોરબી : ગીતાંજલિ વિધાલયના બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટકો દ્વારા પાઠવ્યા શ્રેષ્ઠ સંદેશ
મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયના ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટક કરીને ભુસાતી જતી આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી લોકો સુધી...
મોરબીની નવજીવન વિદ્યાલયની બાળાઓ રાજ્યકક્ષાની લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય
મોરબી : મોરબીની નવજીવન વિઘાલયની બાળાઓએ રાજ્ય કક્ષાની લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવીને સમગ્ર મોરબી પંથકનું ગૌરસવ વધાર્યું છે. ત્યારે આ છાત્રાઓ તેમજ શાળાને...