મોરબીમાં આજથી પાંચ દિવસ વિજ્ઞાન પ્રોજેકટ પ્રદર્શન
મોરબી : મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે આજથી ૩૧ ડિસેમ્બર સુધી વિજ્ઞાન પ્રોજેકટ પ્રદર્શન યોજાશે જેમાં વિવિધ સ્કૂલોના ૧૫૦૦ જેટલા બાળકો ભાગ લેશે અને...
ધો.10ના પરિણામમાં મોરબીનો નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ
મોરબી : બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવનાર મોરબીની નવયુગ સ્કૂલે ફરી ધો.10ની પરીક્ષામાં મેદાન માર્યું છે અને ધો.10ના પરિણામમાં નવયુગ વિદ્યાલયે ડંકો વગાડી એક...
માળિયા મી. : ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ધોરણ ૧૦નુ અટકેલું પરિણામ તાત્કાલિક જાહેર કરવા શિક્ષણમંત્રીને...
મોરબી જિલ્લાનાં માળિયા મી. તાલુકાનું વિદ્યાર્થીઓનાં ધોરણ ૧૦નુ પરિણામ તાત્કાલિક આપવા અંગે કોંગ્રેસનાં કારોબારી અધ્યક્ષ કિશોરકુમાર ચીખલીયાએ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત અરજી કરતા...
મોરબીની આર્ટસ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં મોરબી જીલ્લા કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને મતદાન યાદી સુધારણા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
મોરબી જિલ્લામાં SSCમાં 100 ટકા પરિણામ લાવનારી શાળાઓ ઘટી ! બે શાળાના પરિણામ તો...
મોરબી જિલ્લાનું શિક્ષણસ્તર ક્રમશઃ ઉંચુ આવ્યું, વર્ષ 2020ની તુલનાએ 11 ટકા પરિણામ વધ્યું : જિલ્લામાં સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું અને સૌથી ઓછું જેતપરનું...
મોરબીમાં વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
શિશુ મંદિર શાળા દ્વારા શક્તિ મંદિરથી ધર્મગ્રંથ યાત્રા યોજાઈ
મોરબી: મોરબી શિશુ મંદિર શાળા દ્વારા પ્રથમ કક્ષાએ અભ્યાસમાં દાખલ થયેલા બાળકો માટે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમનું...
મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની સહાયક સ્વયંસેવકની નીમણૂંક કરાશે
તા. ૨૨-૧-૨૦૨૦ પહેલા ફોર્મ ભરી પરત કરવાના રહેશે : કાનુની સહાયક સ્વયંસેવકને માનદ વેતન ચૂકવવામાં આવશે.
મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ, મોરબી દ્વારા...
સંસ્કૃતમાં મહાભારતની વિદુરનીતિ પર પીએચડી કરતી મોરબીની મુસ્લીમ યુવતી
ધો. 7 થી સંસ્કૃત વિષયને કારકિર્દીનું લક્ષ્ય બનાવીને સ્નાતક, અનુસ્તાક અને એમફીલમાં અનેક કિર્તીમાનો મેળવ્યા છે : કુરાન અને ગીતામાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ...
સ્કૂલ ચલે હમ : ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો. 10 અને 12ની શાળાઓ ખુલશે
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ...
મોરબીમાં પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા નિરાધારોનો આધાર બનવવાનો અનોખો સેવાયજ્ઞ
દિવાળીનો તહેવાર ગરબો પણ હસીખુશીથી ઉજવી શકે તે માટે એલઇ કોલેજના છાત્રો ચાર સ્થળે લોકો પાસે બિન ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો...