મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં વેલન્ટાઈન ડે માતા-પિતા દિવસ તરીકે ઉજવાશે
વસંતપંચમી અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે
મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી અઠવાડિયે વિવિધ દિવસો ઉજવાશે. જેમાં તારીખ 14 ફેબ્રુઆરી રવિવારના રોજ માતા-પિતા...
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં યોજાઈ વકતૃત્વ સ્પર્ધા
મોરબી : શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી-મોરબી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સીપાલ ડૉ. એલ. એમ. કંઝરીયાના અધ્યક્ષસ્થાને કોલેજમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ...
મોરબીની નવયુગ એકેડમીનો CAના પરિમાણમાં દબદબો
મોરબી : મોરબીના શિક્ષણ જગતમાં છેલ્લા 22 વર્ષથી ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરીને ગુંજતું નામ એટલે નવયુગ કોમર્સ સ્કૂલ. 1999માં શરૂ થયેલ આ સ્કૂલ...
મોરબીની સાંણજા હેતલએ ફર્સ્ટ ટ્રાયલમાં પાસ કરી CA ઇન્ટરમીડીયેટની પરીક્ષા
મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર અને પી. જી. પટેલ કોલેજની વિદ્યાર્થિની સાંણજા હેતલએ ફર્સ્ટ ટ્રાયલમાં CA ઇન્ટરમિડીયેટની પરિક્ષા પાસ કરી છે. CA ઇન્ટરમીડીયેટની પરીક્ષા...
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં આજથી શૈક્ષણિક કાર્યનો આરંભ
મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અત્યાર સુધી સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. અને ઓનલાઈન શૈક્ષણિક કાર્યના માધ્યમથી બે વિદ્યાર્થીઓ...
માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષક પરિવારે રામ મંદિર માટે રૂ.1,51,100ની ધનરાશી અર્પણ...
માળીયા (મી.) : સમગ્ર દેશમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે તેને અનુસંધાને વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગકારો સહિતના શ્રદ્ધાળુઓ ધનરાશી રામલ્લાના...
ધોરણ ૧૦ના સંસ્કૃતના વિદ્યાર્થીઓ પાંચમી ફેબ્રુઆરીથી ફોર્મ ભરી શકશે
નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા પડશે
મોરબી : મોરબી સહિત રાજ્યભરના ધોરણ ૧૦ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓએ પાંચમી ફેબ્રુઆરીથી પાંચમી માર્ચ દરમિયાન ઓનલાઈન ફોર્મ...
વાંકાનેર : એફવાય બીએસસી નર્સિંગની 2019ની ઉતરવહી કચરામાંથી મળી આવી
કચરાના ઢગલામાંથી ઉતરવહીઓ મળતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા
વાંકાનેર : વાંકાનેર નજીક હાઈવે પર ચંદ્રપુર ગામ નજીકથી ઉતરવહીઓ મળી આવી હતી. જેમાં વીર નર્મદ દક્ષિણ...
ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર
10 મેથી 25 મે દરમ્યાન બોર્ડની પરીક્ષા લેવાશે: SSC માટે સવારે 10થી 01:15 કલાકનો સમય જ્યારે HSC માટે બપોરે 03:થી 06:30 સુધીનો સમય રહેશે
મોરબી:...
ધોરણ 10-12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓનું વિષયવાર ટાઇમટેબલ જાહેર થયું
મોરબી: સીબીએસઈ બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ...