મોરબી : થોભણભાઈ રેવાભાઈ શેરસિયાનું અવસાન
મોરબી : થોભણભાઈ રેવાભાઈ શેરસિયા ( ઉ.વ. 80), તે સ્વ.સવજીભાઈ, લક્ષ્મણભાઈના ભાઈ, હરેશભાઇના પિતાશ્રી તથા ધ્રુવલભાઈ, નિરવભાઈના દાદાનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી નિવાસી જશવંતરાય જમનાદાસ આશરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા જશવંતરાય જમનાદાસ આશરનું તા.4 ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા. 7ને ગુરૂવારે સાંજના 4 થી 6 કલાકે...
મોરબીના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપરાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી નિવાસી વિઠ્ઠલભાઈ લીંબાભાઈ હાંસલપર (ઉ.વ.85) તે અમરશીભાઈ, મહાદેવભાઈના મોટા ભાઈ, જયંતીલાલ (9725405612), હરેશભાઈ અને (8306354924), મુકેશભાઈના (8460553363) પિતાનું...
મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફર (ઉ.વ.77) તે શામજીભાઈ, ભાઈલાલભાઈ, રસીકભાઈના ભાઈ અને જગદીશભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 2ને શનિવારે અવસાન થયું છે....
મોરબી નિવાસી ચીમનલાલ પ્રભુલાલ દુદકિયાનું અવસાન
મોરબી : મૂળ નવા સાદુળકા અને હાલ મોરબી નિવાસી ચિમનલાલ પ્રભુલાલ દુદકિયા (ઉ.વ. ૬૯) તે સ્વ. પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયાના પુત્ર , હીરાબેન ચીમનલાલ દુદકિયાના...
મોરબી નિવાસી વજીબેન અઘારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વજીબેન ભગવાનજીભાઈ અઘારા (ઉં.વ. 90) તે ભગવાનજીભાઈ રણછોડભાઈ અઘારાના પત્ની, રમેશભાઈ અઘારા, ગોપાલભાઈ અઘારા, દલસુખભાઈ અઘારા, સુરેશભાઈ અઘારાના માતાનું તારીખ...
મોરબી નિવાસી મનસુખભાઈ છગનભાઈ સાણજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સાણજા મનસુખભાઈ છગનભાઈ (ઉ.વ.63) તે ગુણવંતભાઈના ભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈના પિતા અને તુષારભાઈના કાકાનું તા.1ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બંને...
મોરબી નિવાસી ચિમનભાઈ દુદકિયાનું અવસાન
મોરબી : મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ચિમનભાઈ પ્રભુભાઈ દુદકિયા (ઉં.વ. 67) તે હીરાબેન ચિમનભાઈ દુદકિયાના પતિ, સ્વ. નરભેરામભાઈ પ્રભુભાઈ દુદકિયાના નાના ભાઈ,...
મોરબી નિવાસી હર્ષદરાય બચુભાઇ ભટ્ટનું અવસાન, શનિવારે બેસણું
મોરબી: મોરબી નીવાસી હર્ષદરાય બચુભાઇ ભટ્ટ (ઉ.વ.૭૮) (નિવૃત્ત ડ્રાઇવર પીજીવીસીએલ) તે સ્વ.નવનીતભાઈ, કિરણભાઈ, ભરતભાઈ, સરોજબેન, સ્વ.મહેશ્વરીબેન અને રેખાબેનના ભાઈ તેમજ આનંદભાઈ ભટ્ટ (જુનિયર એન્જિનિયર...
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રીનું 97 વર્ષની વયે નિધન
મોરબી : ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય અને મોરબીના પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રી જયાબેન હરખજીભાઈ દેથરીયાનું 97 વર્ષની વયે નિધન થતા...