મોરબી નિવાસી વજીબેન અઘારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વજીબેન ભગવાનજીભાઈ અઘારા (ઉં.વ. 90) તે ભગવાનજીભાઈ રણછોડભાઈ અઘારાના પત્ની, રમેશભાઈ અઘારા, ગોપાલભાઈ અઘારા, દલસુખભાઈ અઘારા, સુરેશભાઈ અઘારાના માતાનું તારીખ 30-11-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 7-12-2023 ને ગુરુવારે તેઓના નિવાસ સ્થાન શ્રીહરિ હાઈટ્સ, દેવ પાર્ક, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. મો.નં. 9979672810, 9825624084

- text

- text