મોરબી નિવાસી હર્ષદરાય બચુભાઇ ભટ્ટનું અવસાન, શનિવારે બેસણું

- text


મોરબી: મોરબી નીવાસી હર્ષદરાય બચુભાઇ ભટ્ટ (ઉ.વ.૭૮) (નિવૃત્ત ડ્રાઇવર પીજીવીસીએલ) તે સ્વ.નવનીતભાઈ, કિરણભાઈ, ભરતભાઈ, સરોજબેન, સ્વ.મહેશ્વરીબેન અને રેખાબેનના ભાઈ તેમજ આનંદભાઈ ભટ્ટ (જુનિયર એન્જિનિયર પીજીવીસીએલ-મોરબી), રાજુભાઈ, અરૂણાબેન પ્રણવકુમાર વૈધ (ભાવનગર) અને રશ્મિબેન સંદીપકુમાર ત્રિવેદી (રાજકોટ)ના પિતાશ્રી, સ્વ.શાંતિલાલ કાનજીભાઈ રાવલ (બગથળા-મોરબી) ના જમાઈનું તા.૩૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસુર પક્ષની સાદડી તા.૨ને શનિવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન ૭૦- રોટરીનગર, લાલબાગ સેવા સદન પાછળ, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.

- text

- text