મોરબી નિવાસી મનસુખભાઈ છગનભાઈ સાણજાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી સાણજા મનસુખભાઈ છગનભાઈ (ઉ.વ.63) તે ગુણવંતભાઈના ભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈના પિતા અને તુષારભાઈના કાકાનું તા.1ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.4ના સવારે 8 થી 10 કલાકે શિવ હોલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text