મોરબી નિવાસી જશવંતરાય જમનાદાસ આશરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિવાન ભાટીયા જશવંતરાય જમનાદાસ આશરનું તા.4 ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા. 7ને ગુરૂવારે સાંજના 4 થી 6 કલાકે બુઢા બાવાના મંદિર, બુઢ્ઢા બાવાની શેરી, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text