મોરબી નિવાસી ચીમનલાલ પ્રભુલાલ દુદકિયાનું અવસાન

- text


મોરબી : મૂળ નવા સાદુળકા અને હાલ મોરબી નિવાસી ચિમનલાલ પ્રભુલાલ દુદકિયા (ઉ.વ. ૬૯) તે સ્વ. પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયાના પુત્ર , હીરાબેન ચીમનલાલ દુદકિયાના પતિ , નરભેરામભાઈના નાના ભાઈ, ધીરજલાલ, હસમુખભાઈના મોટા ભાઈ તેમજ લક્ષ્મીકાંત (લાલાભાઈ) દુદકિયા, સુધાબેન વિજય કુમાર અંબાસણા, ગાયત્રીબેન ચેતનકુમાર ભારદીયા, શીતલબેન જયેશકુમાર સીનરોજાના પિતાશ્રી તથા જીયા અને હેતના દાદા તથા સ્વ.રવજીભાઈ મનજીભાઈ વડગામા ( ઈટારાવાળા )ના જમાઈનુ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા. 2 ડિસેમ્બરના રોજ શનિવારે સાંજે 4:00 થી 5:00 કલાકે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી યુનીટ નં ૧ ઘંટીયા પા પાસે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text