મોરબી : શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયાનું અવસાન
મોરબી : મૂળ નવજીવનનગર ( ખેવાળીયા) નિવાસી શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયા તે ચમનભાઈ, નિલેશભાઈ, કિરીટભાઈના માતૃશ્રીનું તા.23ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને ગુરુવારે...
મોરબી નિવાસી મંજુબેન દેકાવડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મંજુબેન ઈશ્વરલાલ દેકાવડીયા (ઉ.વ.63) તે ઈશ્વરલાલ માધવજીભાઈ દેકાવડીયાના પત્ની, ભગવાનજીભાઈ માધવજીભાઈ દેકાવડીયા(99790 70887), લક્ષ્મણભાઈ માધવજીભાઈ દેકાવડીયાના ભાભી તથા અભેદભાઈ(98798 66369),...
મોરબી : જનકબા ઉદયસિંહ જાડેજાનું અવસાન
મોરબી : મૂળ નવાગામ (માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા,...
તરઘરી નિવાસી ઓતીબેન સુરાણીનું અવસાન
માળીયા(મી) : તરઘરી નિવાસી ઓતીબેન મહાદેવભાઇ સુરાણી (ઉ.વ.88) તે પ્રાણજીવનભાઈ, કાંતિલાલ, બળવંતભાઈ, મનસુખભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ તથા જગદીશભાઈના માતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી નિવાસી રતનજીભાઈ સાણજાનું અવસાન
મોરબી : રતનજીભાઈ લવજીભાઈ સાણજા તે પુષ્પાબેન રતનજીભાઈ સાણજાના પતિ, ચિરાગભાઈ રતનજીભાઈ સાણજા તથા અમિતભાઈ રતનજીભાઈ સાણજાના પિતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી નિવાસી પુર્વીબેન ખીમજીભાઈ શેરસીયાનું અવસાન
મોરબી : હાલ મહેન્દ્રનગર નિવાસી શેરસીયા પુર્વીબેન તે ખીમજીભાઈના પુત્રી, સ્વ. નરભેરામભાઈ, મનસુખભાઈ, ભુદરભાઈની ભત્રીજી, દિવ્યેશભાઈ, હાર્દિકભાઈ, કિશનભાઈ, આશિષભાઈના બહેનનું તા. 21ને ગુરૂવારે અવસાન...
મોરબીના બેલા ગામ નિવાસી કરશનભાઈ ખોડાભાઈ ગામીનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નિવાસી કરશનભાઈ ખોડાભાઈ ગામી તે મણિભાઈ ખોડાભાઈ ગામી, લખમણભાઇ ખોડાભાઈ ગામીના ભાઈ ગીતાબેન કરશનભાઇ ગામીના પતિ તથા વિપુલભાઈ...
મોરબી નિવાસી લાભુબેન સાણજાનું અવસાન
મોરબી : મૂળ જેપુર હાલ મોરબી નિવાસી લાભુબેન રતનશીભાઈ સાણજા (ઉં.વ. 73) તે રતનશીભાઈ ભાણજીભાઈ સાણજા (રિટાયર્ડ મેનેજર, આરડીસી બેંક)ના પત્ની, રમેશભાઈ રતનશીભાઈ સાણજા,...
મોરબી નિવાસી વશરામભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ અવચરભાઈ દેત્રોજા (ઉં.વ. 82) તે કેતનભાઈ વશરામભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ અવચરભાઈ દેત્રોજા, ઓધવજીભાઈ અવચરભાઈ દેત્રોજા, વસનજીભાઈ અવચરભાઈ દેત્રોજાના ભાઈનું...
મોરબી નિવાસી શાંતિલાલભાઈ બોપલીયાનું અવસાન
મોરબી : મૂળ ફગશીયા (મહેન્દ્રગઢ તા. માળીયા) હાલ મોરબી નિવાસી શાંતિલાલભાઈ હરખજીભાઈ બોપલીયા (ઉં. વ.55) તે હરજીવનભાઈ હરખજીભાઈ બોપલીયા, જેરામભાઈ હરખજીભાઈ બોપલીયા, રાજેશભાઈ હરખજીભાઈ...