મોરબી નિવાસી રિદ્ધિબેન હળવદિયાનું અવસાન, દેહદાન અને ચક્ષુદાન કર્યું

મોરબી : મોરબી નિવાસી રિદ્ધિબેન (અમિબેન) મહેશભાઈ (બટુકભાઈ) હળવદિયા (ઉં.વ. 36) તે સ્વ. મહાદેવભાઈ રત્નાભાઈ હળવદિયાના પૌત્રી, મહેશભાઈ (બટુકભાઈ) મહાદેવભાઈ હળવદિયા (મો.નં. 9426712498)ના પુત્રી,...

મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાના માતુશ્રીનું અવસાન

મોરબી : મુળ ગાળા હાલ મોરબી નિવાસી મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાના માતુશ્રી કાંતાબેન નરશીભાઇ ઉધરેજા (ઉ.વ.78) તે નરશીભાઈ ખોડાભાઈ ઉધરેજાના પત્ની,...

મોરબી નિવાસી નાથાભાઈ નાનજીભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જીવાણી નાથાભાઈ નાનજીભાઈ તે રમેશભાઈ, જન્તિભાઈ, શાંતિભાઈના પિતાનું તા. 26ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 29ને શુક્રવારે સવારે...

રવાપર નિવાસી નનીબેન ભટાસણાનું અવસાન

મોરબી : રવાપર નિવાસી મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈ ભટાસણાના દાદી નનીબેન છગનભાઈ ભટાસણાનું તા. 26/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/12/2023ને શુક્રવારે...

મોરબી નિવાસી નીતિનભાઈ ધામેચાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મૂળ ગામ આમરણ હાલ મોરબી નિતિનભાઈ અમૃતલાલ ધામેચા (ઉ.વ.52) તે રાજભાઈ (99099 61851)ના પિતા, યોગેશભાઈ (88491 02594), સુરેશભાઈ, દિલીપભાઈ, પરેશભાઈ...

લખધીરનગર નિવાસી હસમુખભાઈ પરેચાનું અવસાન

મોરબી : મુ.લખધીરનગર (નવાગામ) નિવાસી હસમુખભાઈ રામજીભાઈ પરેચા (ઉ.વ.52) તે સ્વ.લાલજીભાઈ, પ્રભુભાઈ, ચતુરભાઈ, ભરતભાઈના ભાઈ તથા અંકિતભાઈ હસમુખભાઈ પરેચાના પિતાનું તારીખ 26/12/2023ના રોજ અવસાન...

મોરબી : જીકીયારી નિવાસી લીલાવંતીબેન ઝાલરીયાનું અવસાન

મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી લીલાવંતીબેન મગનભાઈ ઝાલરીયા (ઉં.વ. 82) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99781 80323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99253 98239),...

બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતા (ઉ.વ.71) તે દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈના મોટાભાઈ, અંકિતા હિમાંશુકુમાર પુનતર (જામનગર), નિકિતા નિમેશકુમાર દોશી (રાજકોટ) ના...

મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણીનું અવસાન 

મોરબી : મુળ ધુનડા (સ.), હાલ મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણી (ઉ.વ.83) તે સલીમભાઈ (9825329419) અને જીગરભાઈ (9825434419) ના માતાનું તા. 23ને શનિવારે અવસાન...

મોરબી : શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયાનું અવસાન

  મોરબી : મૂળ નવજીવનનગર ( ખેવાળીયા) નિવાસી શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયા તે ચમનભાઈ, નિલેશભાઈ, કિરીટભાઈના માતૃશ્રીનું તા.23ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને ગુરુવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...