મોરબી : મંજુલાબેન ગુણવંતરાય દવેનું અવસાન

મોરબી : મૂળ મોરબી હાલ સુરત ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મંજુલાબેન ગુણવંતરાય દવે (ઉ.વ.૭૩) તે ગુણવંતરાય મુગટલાલ દવેના ધર્મપત્ની, સુધાબેન રાજેશકુમાર પંડ્યા (ભાવનગર)ના માતૃશ્રી, સ્વ.લાભશંકર...

મોરબી : ત્રિકમભારથી મોહનભારથી ગોસ્વામીનું અવસાન

મોરબી : મુળ સધારકાના ત્રિકમભારથી મોહનભારથી ગોસ્વામી (ઉં. વ. 76)નું તા. 30ના રોજ સવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 ને સોમવારે સમય 3...

મોરબી નિવાસી ભાવનાબેન કાવરનું અવસાન

મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી ભાવનાબેન ભરતભાઈ કાવર તે ભરતભાઈ પ્રભુભાઈ કાવરના પત્ની, પ્રભુભાઈ માધાભાઈ કાવર, ભીખાભાઈ માધાભાઈ કાવર, કેશવજીભાઈ માધાભાઈ કાવર,...

મોરબીના ખેવારીયા ગામ નિવાસી કરશનભાઈ ધનજીભાઈ વડાવિયાનું અવસાન

મોરબી : મોરબીના ખેવારીયા ગામ નિવાસી કરશનભાઈ ધનજીભાઈ વડાવિયા તે ગોવિંદભાઈ, લાલજીભાઈના ભાઈ તેમજ હિતેશભાઈ (9978180020, 9925479504) ના પિતાનું તા. 29ને શુક્રવારે અવસાન થયું...

મોરબી : લાભુબેન હરિભાઈ વિડજાનું અવસાન

મોરબી : લાભુબેન હરિભાઈ વિડજા ( ઉ.વ.74) તે હરિભાઈ નાનજીભાઈ વિડજાના પત્ની, અરવિંદભાઈના માતૃશ્રી તથા દુર્લભજીભાઈ, ઈશ્વરભાઈના ભાભીનું તા. 28ના રોજ અવસાન થયેલ છે....

મોરબી : વિપુલભાઈ લીલાધરભાઈ સરવૈયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના વિપુલભાઈ લીલાધરભાઈ સરવૈયા (ઉ.વર્ષ-૪૫) તે સ્વ. લીલાધરભાઈ ઓધવજીભાઈ સરવૈયાના પુત્ર , વિજયભાઈ, સ્વ મનસુખભાઈના ભાઈ, સ્વ. દિલીપભાઈ, દિપકભાઈના કાકાના દિકરા...

મોરબી નિવાસી પ્રેમજીભાઈ ઓગાણજાનું અવસાન

મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ રતુભાઈ ઓગાણજા (ઉં.વ. 65) તે દેવજીભાઈ રતુભાઈ ઓગાણજાના ભાઈ, દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગાણજા, નીતિનભાઈ પ્રેમજીભાઈ ઓગાણજાના પિતા,...

મહેન્દ્રનગર નિવાસી લાલજીભાઈ કારોલિયાનું અવસાન

મોરબી : મૂળ જુના દેરાળા હાલ મહેન્દ્રનગર નિવાસી લાલજીભાઈ ચતુરભાઈ કારોલિયા (ઉં.વ. 55)નું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2024 ને સોમવારના રોજ સવારે...

ઘુંટુ નિવાસી કરશનભાઈ સોરીયાનું અવસાન

મોરબી : ઘુંટુ નિવાસી કરસનભાઈ જેઠાભાઇ સોરીયા તે સવજીભાઈ, મનસુખભાઈ તથા જયંતીલાલના પિતાનું તારીખ 28/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 30/12/2023ને શનિવારે...

મોરબી નિવાસી મીતાબેન કંસારાનું અવસાન

મોરબી : મીતાબેન ભુપેન્દ્રભાઈ કંસારા (ઉ.વ.60) તે ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ કંસારા (રાધનપુર વાળા)ના પત્ની, મિલીન્દભાઈ, ખ્યાતિબેન જયકુમાર તથા જલ્પાબેનના માતા, જયંતીલાલ જમનાદાસ દંગીના પુત્રી, નિશિથભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...