મોરબી નિવાસી ભાવનાબેન કાવરનું અવસાન

- text


મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી ભાવનાબેન ભરતભાઈ કાવર તે ભરતભાઈ પ્રભુભાઈ કાવરના પત્ની, પ્રભુભાઈ માધાભાઈ કાવર, ભીખાભાઈ માધાભાઈ કાવર, કેશવજીભાઈ માધાભાઈ કાવર, રામજીભાઈ માધાભાઈ કાવરના પુત્રવધુ, નિલેશભાઈ પ્રભુભાઈ કાવર, હિંમતભાઈ ભીખાભાઈ કાવર, મયુરભાઈ કેશવજીભાઈ કાવર, મહેન્દ્રભાઈ કેશવજીભાઈ કાવરના ભાભી, યશકુમાર ભરતભાઈ કાવરના માતા, ડેનિશકુમાર નિલેશભાઈ કાવરના ભાભુનું તારીખ 30-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે આસોપાલવ સોસાયટી, ગુરુકૃપા હાઈટ્સ, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text