22 જાન્યુઆરીએ મોરબીના ઉમિયા આશ્રમે હવન અને મહાપ્રસાદનું આયોજન

- text


મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીએ મોરબીના ઉમિયા આશ્રમે હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે તે નિમિત્તે મોરબીમાં શનાળા રોડ પર ક્રોમ સ્ટોરની સામે આવેલા ઉમિયા આશ્રમ ખાતે સવારે 9 વાગ્યે હવનનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા ઉમિયા આશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- text