મોરબી : ત્રિકમભારથી મોહનભારથી ગોસ્વામીનું અવસાન

- text


મોરબી : મુળ સધારકાના ત્રિકમભારથી મોહનભારથી ગોસ્વામી (ઉં. વ. 76)નું તા. 30ના રોજ સવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 ને સોમવારે સમય 3 થી 6 તેમના નિવાસ સ્થાન 7-હનુમાન સોસાયટી, મનહર ટાઈલ્સ કારખાના સામે, સ્લમ કવાર્ટર, લીલાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text