મોરબીના ખેવારીયા ગામ નિવાસી કરશનભાઈ ધનજીભાઈ વડાવિયાનું અવસાન

- text


મોરબી : મોરબીના ખેવારીયા ગામ નિવાસી કરશનભાઈ ધનજીભાઈ વડાવિયા તે ગોવિંદભાઈ, લાલજીભાઈના ભાઈ તેમજ હિતેશભાઈ (9978180020, 9925479504) ના પિતાનું તા. 29ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, ખેવારીયા, તા.જી.મોરબી ખાતે રાખ્યું છે.

- text