મોરબી નિવાસી વશરામભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ અવચરભાઈ દેત્રોજા (ઉં.વ. 82) તે કેતનભાઈ વશરામભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ અવચરભાઈ દેત્રોજા, ઓધવજીભાઈ અવચરભાઈ દેત્રોજા, વસનજીભાઈ અવચરભાઈ દેત્રોજાના ભાઈનું...

મોરબી નિવાસી શાંતિલાલભાઈ બોપલીયાનું અવસાન 

મોરબી : મૂળ ફગશીયા (મહેન્દ્રગઢ તા. માળીયા) હાલ મોરબી નિવાસી શાંતિલાલભાઈ હરખજીભાઈ બોપલીયા (ઉં. વ.55) તે હરજીવનભાઈ હરખજીભાઈ બોપલીયા, જેરામભાઈ હરખજીભાઈ બોપલીયા, રાજેશભાઈ હરખજીભાઈ...

ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયાનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયા ( ઉ.વ.76), તે ભગવાનજીભાઈ સુંદરજીભાઈ સદાતીયાના પત્ની, ભાઈલાલભાઈ, દિલીપભાઈ, લીલાધરભાઈ, હરેશભાઇ તથા શારદાબેનના માતૃશ્રીનું અવસાન થયેલ છે....

મોરબી નિવાસી પલ્લવીબેન રાવલનું અવસાન

મોરબી : પલ્લવીબેન હસમુખભાઈ રાવલ (ઉ.વ.64)નું તારીખ 15/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17/12/2023ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ભાટિયા...

રાજપર નિવાસી હેમલતાબેન અઘારાનું અવસાન

મોરબી : રાજપર નિવાસી હેમલતાબેન ગોપાલભાઈ અઘારા તે ગોપાલભાઈ અમરશીભાઈ અઘારાના પત્ની, નરેશભાઈ ગોપાલભાઈ અઘારા, જયેશભાઈ ગોપાલભાઈ અઘારાના માતાનું તારીખ 16/12/2023ના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈનું અવસાન

મોરબી : મુળ નીચી માંડલ હાલ મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈ (ઉ.વ.64) તે કમલેશભાઈ, મુકેશભાઈના પિતાનું તા.15 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી છબીબેન ધાનજાનું 107 વર્ષની વયે નિધન

મોરબી : મુળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી સ્વર્ગસ્થ નરશીભાઈ જીવાભાઈ ધાનજાના ધર્મપત્ની છબીબેન ધાનજા (ઉ.107) તે નાનાલાલભાઈ, કેશવજીભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈના માતા અને દીપકભાઈ, કૈલાશભાઈ...

મોરબી નિવાસી મગનભાઈ પડસુંબીયાનું અવસાન

મોરબી : મગનભાઈ જસમતભાઈ પડસુંબીયાનું તા 14/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા 16/12/2023ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન ગોકુલ...

મોરબી : નાની વાવડી નિવાસી જશવંતરાય વ્યાસનું અવસાન

મોરબી : મૂળ બગથળા હાલ મોરબીના નાની વાવડી નિવાસી જશવંતરાય ચુનીલાલ વ્યાસ તે જ્યોત્સનાબેન જશવંતરાય વ્યાસના પતિ, કિરીટભાઈ ચુનીલાલ વ્યાસના ભાઈ, રમેશભાઈ જશવંતરાય વ્યાસ,...

મોરબી નિવાસી હિંમતલાલ પરમાનંદદાસનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી હિંમતલાલ પરમાનંદદાસ (ઉમર 88) તે કંસારા પરમાનંદદાસ ઠાકરશીભાઈના પુત્ર, ભરતભાઈ, સ્વ.હરીશભાઈ તથા મહેશભાઈના પિતાનું તારીખ 13/12/2023ના રોજ અવસાન થયું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

એક મતની કિંમત શુ છે, ખબર છે ? કેટલાય ઉમેદવારો એક મતે જ હાર્યા...

મોરબી : મતદારોને એવું લાગતું હોય છે કે મારો એક મત પડે કે પછી ન પડે, શું ફેર પડવાનો છે ? પણ આપણા દેશમાં...

7 મેની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 10 કલાક મોડી ઉપડશે

મોરબી : પેરિંગ રેક મોડી આવવાને લીધે, 7 મે, 2024 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ...

મોરબીના ધરમપુરમાં સિરામીક ઈન્ડસ્ટ્રીની થીમ ઉપર બનેલું મતદાન મથક બનશે આકર્ષણનું કેન્દ્ર

જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શનમાં તૈયાર કરાયેલ સિરામીક મતદાન મથક જિલ્લાની ઔદ્યોગિક બાબતોને પ્રદર્શિત કરશે મોરબી : મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં સવિશેષ મતદાન...

શિવમ અને ક્રિષ્ના હોસ્પિટલની પ્રેરણાદાયી પહેલ, મતદાન કરનારને ફ્રી કન્સલ્ટેશન

આંગળીમાં શાહીની નિશાની બતાવી તા.7 અને 8 બે દિવસ નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ લઇ શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શિવમ અને ક્રિષ્ના હોસ્પિટલે લોકશાહીના...