મોરબી નિવાસી હિંમતલાલ પરમાનંદદાસનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હિંમતલાલ પરમાનંદદાસ (ઉમર 88) તે કંસારા પરમાનંદદાસ ઠાકરશીભાઈના પુત્ર, ભરતભાઈ, સ્વ.હરીશભાઈ તથા મહેશભાઈના પિતાનું તારીખ 13/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 14/12/2023ને ગુરૂવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે કંસારા જ્ઞાતિની વાડી, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text