મોરબી નિવાસી જયાબેન હરજીવનદાસ રામાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રામાવત જયાબેન હરજીવનદાસ (ઉ.વ.91) તે કાંતિલાલ હરજીવનદાસ રામાવતના માતા તેમજ વિપુલભાઈ અને (9727928550), ગૌતમભાઈ (9978100099)ના દાદીમાનું તા. 10ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14ના સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન શ્રીમદ સોસાયટી, બ્લોક નં.5, એલ. ઈ. કોલેજ ગ્રાઉન્ડ સામે, મોરબી-2 ખાતે રાખ્યું છે.

- text