મોરબી : નાની વાવડી નિવાસી જશવંતરાય વ્યાસનું અવસાન

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબીના નાની વાવડી નિવાસી જશવંતરાય ચુનીલાલ વ્યાસ તે જ્યોત્સનાબેન જશવંતરાય વ્યાસના પતિ, કિરીટભાઈ ચુનીલાલ વ્યાસના ભાઈ, રમેશભાઈ જશવંતરાય વ્યાસ, મહેશભાઈ જશવંતરાય વ્યાસ અને લલિતભાઈ જશવંતરાય વ્યાસના પિતાનું તારીખ 12/12/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15/12/2023ને શુક્રવારે સાંજે 4:00 થી 6:00 કલાકે ખોડીયાર સોસાયટી, શક્તિ પાન વાળી શેરી, નાની વાવડી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text