મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયાનું અવસાન
મોરબી : સરોજબેન ધીરજલાલ પાટડીયા તે ડો. સોની ધીરજલાલ નરસીદાસ પાટડીયાના ધર્મપત્નીનું તા.29નારોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને સોમવારે સવારે 10 થી 11-30 દરમ્યાન...
મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશરનું અવસાન
મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશર તે સ્વ.કનૈયાલાલ મોહનલાલ આશરના ધર્મપત્નિ, સંજયભાઈ, ભાવનાબેન તરુણભાઇ સંપટ (અમરેલી), કીર્તિભાઈ આશરના માતૃશ્રી, સ્વ. દિનેશભાઈ મોહનલાલ આશર, સ્વ. નરેન્દ્ર...
મોરબી : વિક્રમસિંહ મનુભા પરમાર નું અવસાન
મોરબી મૂળ ગામ બગથળા હાલ મોરબી નિવાસી વિક્રમસિંહ મનુભા પરમાર નું તા.૩૦ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૪ ને સોમવારે બપોરે...
વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયારનું અવસાન
વાંકાનેર : ગુંદીવાળી મેલડી માતાજીના મહંત અને વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયાર (ઉ.31) તે ગં.સ્વ.વિલાસબેન હરીશભાઇ પઢીયાર ના પુત્રનું તા.14ને બુધવારે અવસાન થયું છે....
મોરબી : ઠાકરશીભાઈ પરસોતમભાઈ વારેવડીયાનું નિધન
મોરબી : ઠાકરશીભાઈ પરસોતમભાઈ વારેવડીયા (દાધોરીયા વાળા) તે નાગજીભાઈ પરસોતમભાઈ વારેવડીયા,ગણપતભાઈ પરસોતમભાઈ વારેવડીયાના મોટાભાઈ તથા ઘનશ્યામભાઈ,રાજેશભાઈ( કૃપા એન્ટરપ્રાઈઝ)ના પિતાનું તા. ૧ના રોજ અવસાન થયેલ...
મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારાનું અવસાન
મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારા ( મોડપરવાળા) તે અશોકભાઈ તથા જયંતીભાઈના પિતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.14ને ગુરૂવારના રોજ બ્લોક...
મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્નાનું અવસાન
મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્ના તે વાલજીભાઈ દયાલજી બરદાનવાળાનાં પુત્ર તથા સ્વ. ચંપાબેનના પતિ તથા રાજેશભાઈ, રસીકભાઈ, રીટાબેનનાં પિતા તથા ક્રિષ્નાબેન, પ્રિતિબેન, કિશોરભાઈનાં સસરા...
મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ કાવઠીયાનું અવસાન
મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ ગોવિંદભાઈ કાવઠીયા (ઉં.વ. 60) તે માવજીભાઈ કાવઠીયા તથા કેશવજીભાઈ કાવઠીયાના ભાઈ, દિનેશભાઈ કાવઠીયા (મો.નં. 9727968898)ના પિતાનું તારીખ 21-3-2024 ને...
હરિહર અન્નક્ષેત્ર વાળા હરજીવનભાઈ દિવાકરનું અવસાન
મોરબી : વિશ્વ હિંદુ પરિષદના માજી પ્રમુખ તથા હરીહર અન્નક્ષેત્ર વાળા હરજીવનભાઈ દિવાકરનું અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આજે તારીખ ૪/૫/૧૯ને શનિવારે સાંજે...
મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું તા.3 એપ્રિલના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.5ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે સંતકૃપા પેલેસ, રવાપર...