મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારાનું અવસાન
મોરબી : મૂળ કુંતાસીને હાલ મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (ઉ.60) તે ધવલભાઈ અઘારાના પિતા તથા જગદીશભાઈના મોટા ભાઈનું તારીખ 11 નવેમ્બરના રોજ અવસાન...
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રીનું 97 વર્ષની વયે નિધન
મોરબી : ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય અને મોરબીના પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રી જયાબેન હરખજીભાઈ દેથરીયાનું 97 વર્ષની વયે નિધન થતા...
મોરબી નિવાસી મંજુબેન દેકાવડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મંજુબેન ઈશ્વરલાલ દેકાવડીયા (ઉ.વ.63) તે ઈશ્વરલાલ માધવજીભાઈ દેકાવડીયાના પત્ની, ભગવાનજીભાઈ માધવજીભાઈ દેકાવડીયા(99790 70887), લક્ષ્મણભાઈ માધવજીભાઈ દેકાવડીયાના ભાભી તથા અભેદભાઈ(98798 66369),...
મોરબી : નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારાનું અવસાન
મોરબી : ગુર્જર સુતાર ટંકારાવાળા હાલ મોરબી નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારા (ઉ.વ.૭૫) તે બેચરભાઈ (રાજકોટ)ના નાના ભાઈ ગોપાલભાઈ વાધજીભાઈ ભાલારાના ધર્મપત્ની, ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના...
મોરબી : વિજયકુમાર કાનજીભાઈ પાડલિયાનું અવસાન
મોરબી : મૂળ ગાળા હાલ રાજકોટ નિવાસી વિજયકુમાર કાનજીભાઈ પાડલિયા (ઉ.વ.50) તે મોરબી સનસિલ્ક સીરામીક વાળા ડાયાલાલ મેઘજીભાઈ ઓગણજાના જમાઈ તથા કિરીટભાઈ, ડેનિશભાઈ ,...
વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય...
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30...
મોરબી નિવાસી ભાનુશંકર દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવે (નિવૃત્ત શિક્ષક) (ઉં. વ. 92) તે પ્રવીણચંદ્ર ગૌરીશંકર દવે (નિવૃત શિક્ષક ), સ્વ. ધીરજલાલ ગૌરીશંકર દવે (નિવૃત...
મોરબી: શાંતાબેન વશરામભાઈ સોરિયાનું અવસાન
મોરબી : શાંતાબેન વસરામભાઈ સોરિયા(ઉ.વ.85) તે ધનજીભાઈ વસરામભાઈ સોરિયાના માતાનું તા.૧૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે 8 થી 10...
મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ પ્રેમજીભાઈ આદ્રોજા (ઉ.વ. 55) તે નરભેરામભાઈ પ્રેમજીભાઈ આદ્રોજાના ભાઈનું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...