મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મૂળ કુંતાસીને હાલ મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (ઉ.60) તે ધવલભાઈ અઘારાના પિતા તથા જગદીશભાઈના મોટા ભાઈનું તારીખ 11 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13 નવેમ્બરને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસસ્થાન સન હાઈટ એપાર્ટમેન્ટ ઋષભ પાર્ક, મુનનગર ચોક મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text