ગાંધીનગર ખાતે ચાલતા આંદોલનને ટંકારા સાધુ સમાજનું સમર્થન 

ટંકારા દશનામ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું  ટંકારા : સમસ્ત ગુજરાત દશનામ ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સમાજના પડતર પ્રશ્નોને લઈ ચાલતા આંદોલનમાં રાજ્ય સરકાર...

ટંકારામાં ઈદે મિલાદુન નબી પર્વની કોમી એખલાસ સાથે ઉજવણી

રાજબાઈ ગરબી મંડળ તેમજ જય વેલનાથ ગ્રુપ દ્વારા ઠંડા પીણા તેમજ લીંબુ સરબતનું વિતરણ ટંકારા : ટંકારા ખાતે હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશીમાં...

સજનપરની શાળાના 70મા સ્થાપના દિનની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઈ

ટંકારા : તાજેતરમાં સજનપર પ્રાથમિક શાળાના ૭૦માં સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પાયાના પથ્થર અને ગામના મોટા ભાગના લોકોએ જેમની પાસે અભ્યાસ...

ટંકારામા જુગારની મજા માણતા છ જુગારી ઝડપાયા

ટંકારા : ટંકારા આસુંન્દ્રી નદીના કાંઠે વાડી નજીક ખરાબામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને રોકડા રૂપિયા 30,190 સાથે...

ટંકારાના જબલપુરની પ્રાથમિક શાળાને સ્માર્ટ ટીવી અને બાંકડાની ભેટ

ટંકારાઃ જબલપુર પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ બાલુભાઈ પટેલ દ્વારા 55 ઇંચનું સ્માર્ટ ટીવી શાળાને ભેટ આપવામાં આવ્યું છે. તેમજ શાળાના દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને બેસવા...

ટંકારાના બંગાવડી રામડુંગરી રામાપીર મંદિરે આવતીકાલે ભંડારો યોજાશે

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલા રામડુંગરી રામાપીર મંદિરના સંત વાલદાસ બાપુના નિધન બાદ આવતીકાલે ભંડારો યોજવામાં આવશે. ગત તારીખ 30 ઓગસ્ટના રોજ રામડુંગરી...

ટંકારા રાજબાઈ ગરબી મંડળની બાળાઓને શરદ પૂનમે લ્હાણી અપાશે

60 જેટલી બાળાઓને આકર્ષક લ્હાણી આપવામાં આવશે ટંકારા : ટંકારામાં યોજતી રાજબાઈ ગરબી મંડળ નવરાત્રી મહોત્સવની બાળાઓને શદર પૂનમના દિવસે ભવ્ય આયોજન બાદ લહાણી વિતરણ...

ટંકારાના છતર ગામે ઝઘડામાં છોડાવવા ગયેલા યુવાનને માર પડ્યો

ટકારા : ટંકારા તાલુકાના છતર ગામે કૌટુંબિક સગા સાથે ઝઘડો કરી રહેલા શખ્સોને સમજાવવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવા ધમકી...

ટંકારાના હડમતિયા ગામે શસ્ત્ર પૂજન સાથે દશેરા પર્વની ઉજવણી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામ દશેરા પર્વએ વિધિવત શસ્ત્ર પૂજન કરાયું હતું. હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટી મોરબી - માળિયા...

ધર્મ વગર અલૌકિક સુખની પ્રાપ્તિ ન થઇ શકે : જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી 

દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ ટંકારાના ધ્રુવનગર ખાતે રાજવી પરિવારના આંગણે પધાર્યા  ટંકારા : દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વસદાનંદ સરસ્વતીજી મહારાજ ટંકારાના ધ્રુવનગર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...