ગાંધીનગર ખાતે ચાલતા આંદોલનને ટંકારા સાધુ સમાજનું સમર્થન 

- text


ટંકારા દશનામ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું 

ટંકારા : સમસ્ત ગુજરાત દશનામ ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સમાજના પડતર પ્રશ્નોને લઈ ચાલતા આંદોલનમાં રાજ્ય સરકાર દ્વારા બબ્બે મંત્રણાઓ બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે ટંકારા દશનામ સાધુ સમાજ દ્વારા મામલતદાર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી આંદોલન અન્વયે આગામી 13 ઓક્ટોબરના રોજ થનાર સરકાર સાથેની મંત્રણામાં પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે અને જો પ્રશ્નો નહીં ઉકેલાય તો સાધુ સમાજ દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી આપી આ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.

- text

- text