જબલપુરની ન્યુ વિઝન સ્કૂલમાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ
ટંકારા : આજ રોજ તારીખ 9 ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર ખાતે આવેલી ન્યુ...
ટંકારા તાલુકાના ખેત તળાવડાં, નગરપાલિકા અને હોસ્પિટલ સહિતના પ્રશ્નો ભાજપના નવા ધારાસભ્ય સામે પડકાર
જનતાએ ભાજપને ફરી ગઢ સોંપી દીધો છે ત્યારે દુર્લભજીભાઈ લોકોને પડતી દુવિધા ઉકેલે તેવી જનતા જનાર્દનની માંગણી
ટંકારા : વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી ટંકારા -...
ટંકારાના છત્તર ગામે દાદાના પૈસા વાપરવા મામલે કાકાનો ભત્રીજા પર હુમલો
ટંકારા : ટંકારાના છત્તર ગામે દાદાના પૈસા કાકા વાપરતા હોય એ બાબતે ભત્રીજાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે...
ટંકારામાં કાકાનું ફેક્ટર કમળ હેઠળ કચડાયુ, ભાજપના દુલર્ભજીભાઈ દેથરીયાની જીત
ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠકને ગત ચૂંટણીમાં ગુમાવ્યા બાદ ફરી ભાજપે કબ્જે કરી
ટંકારા : ટંકારા બેઠકના આજે જાહેર થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કાકાના ફેક્ટર ઉપર...
ટંકારામાં ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાની અંદાજે 10 હજાર મતે જીત નિશ્ચિત
ટંકારા : ટંકારા બેઠક પર ફરી ભાજપનો ભગવો લહેરાય તેવા ઉજલા સંકેત મળ્યા છે. આજે ટંકારા બેઠકની વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીમાં શરૂઆતથી સારી એવી...
ટંકારા બેઠક મત ગણતરી
રાઉન્ડ : 2
ઉમેદવારોને મળેલ મત
(1) લલિતભાઈ કગથરા - કોંગ્રેસ :7518
(2) ચનાણી મુસાભાઇ અબ્રાહમભાઇ (બહુજન સમાજ પાર્ટી) :148
(3) દુર્લભજીભાઈ દેથરીયા - ભાજપ : 7696
(4) પરમાર...
ટંકારા બેઠક મત ગણતરી
રાઉન્ડ : 1
ઉમેદવારોને મળેલ મત
(1) લલિતભાઈ કગથરા - કોંગ્રેસ : 3640
(2) ચનાણી મુસાભાઇ અબ્રાહમભાઇ (બહુજન સમાજ પાર્ટી) :58
(3) દુર્લભજીભાઈ દેથરીયા - ભાજપ : 3716
(4)...
ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ટંકારાઃ ડો. બાબાસાહેબ આંબેડકરની 66મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ગુ પા. પુ. બોર્ડ જામનગરના એડ.આસિ. એન્જિ. રાજુભાઈ રાણાભાઈ...
ચૂંટણીના પરિણામો અંગે મોરબીના અગ્રણી ઉદ્યોગકારોનું શું કેહવુ છે ? વાચો..
મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે : ક્લોક એસોશિએશન પ્રમુખ દંગી
મોરબી જિલ્લાની ત્રણ અને હળવદ બેઠકમાં ભાજપનો દબદબો રહેશે : સીરામીક...
ટંકારા બેઠક ઉપર કોણ જીતશે ? જાણો રાજકીય વિશ્લેષણ..
પાટીદાર અનામત વખતે કોંગ્રેસે જીતેલી ટંકારા બેઠક જાળવવા લલિત કગથરા લડતા રહ્યા, કાર્યકરો અને નેતાઓની કમી નડવાના એંધાણ
ટંકારા : રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા અને...