- text
ટંકારાઃ ડો. બાબાસાહેબ આંબેડકરની 66મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ગુ પા. પુ. બોર્ડ જામનગરના એડ.આસિ. એન્જિ. રાજુભાઈ રાણાભાઈ સીદીયા, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અશોકભાઈ ચાવડા, ડો. આંબેડકર ભવન ટંકારાના પ્રમુખ મનસુખભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મોહનભાઈ સોલંકી, પ્રવિણભાઈ પંચાલ, વિઠ્ઠલભાઈ સોલંકી, રમેશભાઈ, મહેશભાઈ લાધવા, ઉમેશભાઈ ગોહિલ, વિનુભાઈ પાતરીયા, જેઠાભાઈ ચૌહાણ, મહેશભાઈ સારેસા, નગીનભાઈ રાણવા, પાણભાઈ ચૌહાણ, મોતીભાઈ ચૌહાણ, મગનભાઈ વરણ, નાગજીભાઈ ચાવડા, કિશનભાઈ પડાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
- text
- text