દોઢ વર્ષ પૂર્વે પ્રભુતામાં પગલાં પાડનાર પરિણીતાએ ગળેફાંસો ખાધો
મોરબીના જાંબુડિયા ગામનો બનાવ
મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા મામતાબેન હિરેનભાઈ રાઠોડ ઉ.19 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ...
મોરબી જિલ્લા ભાજપ પ્રભારી મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી નિધન
મોરબી: મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયાનું કોરોનાથી સારવાર દરમ્યાન નિધન થતા મોરબી જિલ્લા ભાજપ અને ખંભાળિયામાં શોક વ્યાપી ગયો...
રાજ્યમાં નવો કાયદોના આવે ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષા નહીં યોજાય
મોરબી : રાજ્યમાં વધુ પેપરલીક કૌભાંડ બાદ સરકાર સફાળી જાગી છે અને જ્યાં સુધી નવો કાયદોના આવે ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે નહિ. કેમ...
લવ જેહાદને અટકાવવા હિન્દૂ એકટ લાવવાની માંગ સાથે કલેકટરને આવેદન
એકતા એ જ લક્ષ્ય સંગઠને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : દેશભરમાં વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીઓ અને મહિલાઓને ભોળવી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી લવજેહાદ ફેલાવતું હોવાની...
મોરબી જિલ્લાના ત્રણ ગામોની શાળામાં બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા વિકાસ અધિકારી
‘ભાર વિનાનું ભણતર’ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા શિક્ષકોને અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી
મોરબી : મોરબી જિલ્લાના ભક્તિનગર, રોટરીગ્રામ(અ.), અમરનગર તેમજ ભરતનગર ખાતે જિલ્લા...
હળવદના સામંતસર તળાવની કાંઠે સુરજ ઉગતાની સાથે થાય છે સ્વચ્છતાનો સૂર્યોદય
‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે હળવદના નાગરિકોએ પૂરું પાડ્યું જનભાગીદારીનું અનન્ય ઉદાહરણ
મોરબી : ભારત સરકાર દ્વારા સ્વચ્છતા માટે શરૂ કરેલા ‘સ્વચ્છતા હી સેવા’...
દિવાળી કામ માટે આ ટીપ્સ અપનાવો ફટાફટ ને ઘરને ચમકાવો ચકાચક..
મોરબી : નવરાત્રિ પૂરી થતાં જ લોકો દિવાળીની તૈયારીઓ કરવામાં લાગી જાય છે. દિવાળીનો તહેવાર દરેકના ઘરમાં ખુશીઓ લઈને આવે છે. દિવાળીના તહેવારને હવે...
મોરબી : કોવિડ સેન્ટરમાંથી ફરાર થયેલો કોરોનાગ્રસ્ત દર્દી બોગસ વીમા પોલિસી પ્રકરણનો આરોપી હતો!!
આરોપીએ કોરોનાનો ફાયદો ઉઠાવ્યોને નાસી ગયો, 4 કલાક બાદ આરોપી હજુ પોલીસ પકડથી દૂર
મોરબી : મોરબીના ઘૂંટું ગામે આવેલ કોવિડ સેન્ટરમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ફરાર...
REAL ESTATE : નીલકંઠ પ્લાઝામાં શો-રૂમ તથા કોર્પોરેટ ઓફિસ લાયક જગ્યા ભાડેથી આપવાની છે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી સામે આવેલ નીલકંઠ પ્લાઝામાં જગ્યા ભાડેથી આપવાની છે. જે કોઈ રસ ધરાવતા હોય તેઓને સંપર્ક કરવા...
મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન : દેશમાં એક દિવસનો રાજકીય શોક
રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે
મોરબી : મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી અનિરુદ્ધ જગન્નાથજીનું આજે નિધન થયેલ છે. જેના અન્વયે ગુજરાત સહીત દેશભરમાં એક દિવસનો રાજકીય શોક...