કોરોનાના નવા 166 કેસ : સતત બીજા દિવસે એક્ટિવ કેસ ઘટીને 1537એ પહોંચ્યા
જિલ્લામાં 206 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 90 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 76 કેસ
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 166...
કચ્છના 150 ગામના પ્રતિનિધિઓને ચાચાપરની વિઝીટ કરાવી જળસંચય અંગે માર્ગદર્શન આપતા જયસુખભાઈ પટેલ
15 વર્ષ પૂર્વે પાટીદાર ભામાશા ઓધવજીભાઈ પટેલે કરોડોના ખર્ચે બનાવેલા ચેકડેમો, તળાવો તથા કુવા નિહાળી પ્રતિનિધિઓ અભિભૂત થયા
મોરબી : કહેવાય છે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી...
મોરબી માંગે મહાનગર : વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોરબી મહાનગરપાલિકાના દરજ્જા માટે યોગ્યતાને પાત્ર
મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની વસ્તી 4 લાખથી વધુ : 2014માં સરકારે મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે વિગતો પણ મેળવી હતી ! પરંતુ...
નંબર પ્લેટ વગર દોડતા વાહનો સામે પોલીસ આકરા પાણીએ : ત્રીજે દિવસે વધુ 24...
છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે 62 વાહનો પકડીને કરી કાર્યવાહી
મોરબી : મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ...
મોરબી જિલ્લામાં ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટ્યા, આજે માત્ર 125 નવા કેસ
જિલ્લામાં 265 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 84 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 41 કેસ
મોરબી : મોરબી જિલ્લામાં આજે જાહેર રજાનો દિવસ...
નીલકંઠ મહાદેવને તિરંગાનો શણગાર
મોરબી : મોરબીવાસીઓના આસ્થાના કેન્દ્ર એવા નીલકંઠ મહાદેવને આજે પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે સવારે મંદિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી...
ભરતનગરમાં તંત્રની લાપરવાહીથી પાક નિષ્ફળ ગયાની રાવ કરતા ખેડૂતોને મળી ધાક-ધમકી
કેનાલની બાજુમાં મસમોટા ખાડા રાખી દેતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેશું : ખેડૂતોની ચિમકી
મોરબી...
કચ્છના ખેડૂતોને કાલે ગુરુવારે જળસંચય માટે ઉદાહરણરૂપ ચાંચાપરની મુલાકાત કરાવશે જયસુખભાઇ પટેલ
'ગ્લોબલ કચ્છ' અભિયાન અંતર્ગત ખેડૂતોને ભુગર્ભ જળની કાર્યદક્ષતામાં વધારો કરવા અંગે જરૂરી માર્ગદર્શન અપાશે
મોરબી : ખેડૂતોની સુખાકારી અને યોગ્ય જળસંગ્રહ માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ...
‘સંપ્રદાય મુક્ત ધાર્મિકતા’માં માનનારા દંતાલીના સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત
જનસેવા માટે કરોડો રૂપિયા ખર્ચી પોતે લાકડાંની પાટ પર આરામ કરતા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ
દેશ-વિદેશનો પ્રવાસ ખેડી, અનુભવોનો નિચોડ પુસ્તકોમાં લખી જનજાગૃતિનું કાર્ય કરતા સ્વામીજી
સંકલન...
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કરી દેશભક્તિ જગાવતું યંગ ઇડિયા ગ્રુપ
દરેક મોરબીવાસીઓ આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા ઘર ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવી અપીલ કરાઈ
મોરબી :...