નીલકંઠ મહાદેવને તિરંગાનો શણગાર

- text


 

મોરબી : મોરબીવાસીઓના આસ્થાના કેન્દ્ર એવા નીલકંઠ મહાદેવને આજે પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે સવારે મંદિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સેવક સમુદાય અને મહંત દ્વારા સલામી આપવામાં આવો હતી. ઉપરાંત આજર વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. આમ આજે ભોળાનાથના મંદિરમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવામાં આવી હતી.

- text