વાંકાનેર પાલિકાના કર્મચારીની ફરિયાદ નોંધાતા જ હળતાલ સમેટાઈ
પાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા જ આરોપીઓના સમર્થકોના ટોળા ઉમટ્યા : પાલિકા કર્મચારી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવા મહિલાઓનો હંગામો
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના કર્મચારીની પોલીસ આજે...
આવતીકાલે સોમવારે મોરબી જિલ્લાના 14 હજાર વિદ્યાર્થીઓને અપાશે કોરોના કવચ
આરોગ્ય વિભાગ આગામી સાત દિવસમાં 15થી18 વર્ષના તરુણ - યુવકોને આપશે કોરોના વેકસીન
મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતીકાલે સોમવારથી મોરબી શહેર...
મોરબી જિલ્લામાં આજે રવિવારે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
શહેર - જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 27 : આજે 301 સેમ્પલ લેવાયા
મોરબી : સમગ્ર દેશમાં કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપના હાહાકાર વચ્ચે આજે રવિવારે મોરબી...
વાંકાનેરના અમરસરમાં ગૌચરની જમીનમાં ઘૂસણખોરી
પવનચક્કી કંપની દ્વારા ગેરકાયદે રસ્તા બનાવવામાં આવતા ગ્રામપંચાયત સદસ્ય અને નાગરિકો દ્વારા ડીડીઓ - ટીડીઓને રજુઆત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે પર્યાવરણની ઘોર ખોદી...
આગામી અઠવાડિયે વધુ એક માવઠાની આગાહી
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સચેત કરાયા
મોરબી : ડિસેમ્બર માસમાં માવઠું મુસીબત બનીને આવ્યા બાદ આગામી અઠવાડિયાના અંત ભાગમાં ફરી એક વાર માવઠું...
મોરબીના ગાળા ગામનો પુલ એકાદ માસથી બંધ હોવાથી 10 ગામના લોકોને મુશ્કેલી
પુલ બંધ હોવાથી લોકોને 4-કિમિ ફરી-ફરીને જવાની નોબત
મોરબી : મોરબીના ગાળા ગામ પાસેનો પુલ એકાદ માસથી બંધ હોવાથી આશરે 10 ગામના લોકોનો હાલાકી પડી...
મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા યોજાનાર સામાન્ય સભા રદ
મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા યોજાનાર સામાન્ય સભા રદ કરવામાં આવી છે.
આગામી તા. 5ના રોજ મોરબીમાં પંચમુખી હનુમાન મંદિર ખાતે મોરબી જિલ્લા...
મહેન્દ્રનગર : ભુદરભાઈ અમરશીભાઈ શેરસીયાનું અવસાન
મોરબી : મૂળ નાની બરાર હાલ મહેન્દ્રનગર નિવાસી ભુદરભાઈ અમરશીભાઈ શેરસીયા(ઉ.વ.70),તે મનસુખભાઈ,જ્યંતિભાઈના ભાઈ,દિનેશ,કિરિટના પિતાશ્રી,હિત,કિઆંશના દાદાનું તા.2ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને મંગળવારના...
મોરબી : હેમલતાબેન રતિલાલભાઈ પારેખનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સોની હેમલતાબેન રતિલાલભાઈ પારેખ(ઉ.વ.83),તે સોની રતિલાલભાઈ કનૈયાલાલભાઈ પારેખના પત્ની, મુકેશભાઈ,પ્રવિણભાઈ,નિલેષભાઈ તથા સ્વ.જયશ્રીબેન અને જયોતિબેનના માતાશ્રી,હળવદ નિવાસી સ્વ. હંસરાજભાઈ વનમાળીદાસ ઝીંઝુવાડીયાની...
મોરબી જીલ્લામાં મહત્વના વિકાસ કામોને બજેટમાં મંજૂરી આપવા માંગ
સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી
મોરબી : રાજ્યના આગામી બજેટ 2022માં મોરબી જીલ્લાના વિવિધ માર્ગોનો વિકાસ કરવા અને કચ્છના પ્રવેશદ્વાર માટે ત્રીજો વૈકલ્પિક માર્ગ...