મહેન્દ્રનગર : ભુદરભાઈ અમરશીભાઈ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મૂળ નાની બરાર હાલ મહેન્દ્રનગર નિવાસી ભુદરભાઈ અમરશીભાઈ શેરસીયા(ઉ.વ.70),તે મનસુખભાઈ,જ્યંતિભાઈના ભાઈ,દિનેશ,કિરિટના પિતાશ્રી,હિત,કિઆંશના દાદાનું તા.2ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને મંગળવારના રોજ બપોરે 2 થી 4 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.(9662712804, 7984584574,8469311211)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text