મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા યોજાનાર સામાન્ય સભા રદ

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા યોજાનાર સામાન્ય સભા રદ કરવામાં આવી છે.

આગામી તા. 5ના રોજ મોરબીમાં પંચમુખી હનુમાન મંદિર ખાતે મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યો માટે યોજાનાર સામાન્ય સભા અનિવાર્ય કારણોસર અને કોરોનાના લીધે મોકૂફ રાખવામાં આવી છે. પરિસ્થિતિ થાળે પડે પછી સામાન્ય સભાની નવી તારીખ જાહેર કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text