મોરબી : હેમલતાબેન રતિલાલભાઈ પારેખનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સોની હેમલતાબેન રતિલાલભાઈ પારેખ(ઉ.વ.83),તે સોની રતિલાલભાઈ કનૈયાલાલભાઈ પારેખના પત્ની, મુકેશભાઈ,પ્રવિણભાઈ,નિલેષભાઈ તથા સ્વ.જયશ્રીબેન અને જયોતિબેનના માતાશ્રી,હળવદ નિવાસી સ્વ. હંસરાજભાઈ વનમાળીદાસ ઝીંઝુવાડીયાની દીકરી તથા પારસ,વિમલ,ઓમના દાદીનું તા.2ને રવિવારના રોજ અવસાન થયેલ છે.બન્ને પક્ષનું સદ્દગતનું બેસણું તા.3ને સોમવારના રોજ સાંજે 4:30 થી 6 કલાકે સોની જ્ઞાતિની વાડી,પારેખ શેરી,મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text