મોરબી- માળિયા માટે બજેટમાં જોગવાઈ કરવા બદલ મુખ્યમંત્રી- નાણામંત્રીનો આભાર માનતા મંત્રી મેરજા
400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામિક પાર્ક અને 40 કરોડના ખર્ચે મોરબી- માળિયાના સિંચાઈના કામોની જોગવાઈને મંત્રીએ આવકારી
મોરબીઃ આજ રોજ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ...
વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહજીની રાજતિલક વિધિ પ્રસંગે શુભેચ્છા પાઠવતા રાજ્યપાલ
વાંકાનેર : વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહજીની રાજતિલક વિધિ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
રાજ્યપાલે રાજા કેસરીસિંહજીને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યા...
મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખની વ્યાજમાફી
જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા
મોરબી : ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા...
નર્મદા બાલઘર દ્વારા વિદ્યાર્થીઓને ટૅકનોલૉજીનું માર્ગદર્શન અપાયુ
મોરબી : તાજેતરમા ન્યુ એરા ગ્લોબલ સ્કુલ ખાતે શાળાના બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી જીલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રીન્ટર , VR ગ્લાસ...
અગેઇન ગુડ ન્યુઝ : મોરબી જિલ્લામાં આજે ફરી કોરોનાના કેસ ઝીરો
8 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસ 11 વધ્યા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે ફરી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં...
વાંકાનેરના ત્રણ છાત્રો યુક્રેનથી પરત ફર્યા
ભાજપ અગ્રણીઓએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા
વાંકાનેર : વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા. તેઓ યુક્રેનથી સહી સલામત પરત પોતાના...
મોરબી એસટી ડેપોના અસંખ્ય રૂટ બંધ કરાતા લોકોને ભારે હેરાનગતિ
સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી એસટી ડેપોના ખાડે ગયેલા વહીવટને સુધારવાની માંગ કરી
મોરબી : મોરબી એસટી ડેપોનું તંત્ર ખાડે ગયુ હોય અસંખ્ય રૂટ...
રાજ્યકક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં તીથવા હાઈસ્કૂલનો ચોથી વખત ડંકો
વાંકાનેર : વાંકાનેરની તીથવા હાઈસ્કૂલે છેલ્લા 6 વર્ષમાં 4 વખત રાજ્યકક્ષાએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગ રાખવામાં આવેલ...
હળવદમાં સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે ત્રિરાત્રીય સત્સંગ સમારોહ યોજાશે
સમારોહમાં અખંડ જપ, હરિયાગ, ફલોત્સવ સાથે વિવિધ સામાજિક કાર્યોનું આયોજન
હળવદ : સમસ્ત સત્સંગ સમાજ તેમજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર - જૂનું ટાવરવાળા દ્વારા હળવદમાં ત્રિરાત્રીય...
મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ
મોરબી : મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે...