ITI દ્વારા વનાળીયાની સરકારી શાળામાં કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો
મોરબી : મોરબીની સરકારી માધ્યમિક શાળા - વનાળીયા ખાતે કેરિયરલક્ષી માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ બાબતે પણ માહિતી...
સાયકોલોજીકલ થ્રિલર ગેસલાઇટ ફિલ્મના શૂટિંગ માટે વિશાળ કાફલો મોરબીમાં
સારા અલીખાન, ચિત્રાંગદાસિંહા અને વિક્રાંત મેસી સહિતના 75 ક્રુમેમ્બરોનું મોરબીની સરોવર પોર્ટિકો હોટેલમાં રોકાણ
મોરબી : વર્ષ 1940માં બ્રિટનમાં અને 1944માં અમેરિકામાં નિર્માણ થયેલ અને...
જાણો… સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-19
આર્ય સમાજ અને થિયોસોફિકલ સોસાયટી,હિન્દીને રાષ્ટ્રીય ભાષાનું રૂપ,દયાનંદ સરસ્વતી વૈરાગીમાંથી ગૃહસ્થ થયાં!
આગળના અંકથી શરુ :ચરિત્ર નાયકના જીવનની ઝરમર ઝાંખી કલાવવામાં જેનો સારો એવો ફાળો...
હળવદ નજીક ટ્રેન હડફેટે બે યુવાનોના મૃત્યુ
સુખપર નજીક રેલવેમાં કામ કરતા કોન્ટ્રાકટરના શ્રમિકનું અને હળવદ ટેલિફોન એક્સચેન્જ નજીક વિપ્ર યુવાનનું મૃત્યુ
હળવદ : હળવદ નજીક ટ્રેન અકસ્માતની બે અલગ - અલગ...
યુક્રેનમાં ફસાયેલ મોરબીની યુવતી બુચારેસ્ટ શેલ્ટર કેમ્પ પહોંચી
મોરબી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ કૂનપરા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ આશ્વાસન પાઠવ્યું
મોરબી : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ...
21 વર્ષ બાદ મોરબીનું ઐતિહાસિક મણીમંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું
રાજવી પરિવાર દ્વારા નક્કી કરાયેલા સમય દરમિયાન ભાવિકો માત્ર દર્શન કરી શકશે.
મોરબી : મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક રાજવી વિરાસત એવા વાઘ મહેલ એટલે કે...
વાકાંનેરના 16માં મહારાણા સાહેબની આવતીકાલે ઐતિહાસિક રાજતિલક વિધિ
સવારે 8થી 9 દરમિયાન રાજતિલક સમારોહ બાદ મહારાજા કેશરીદેવસિંહજી નગરયાત્રાએ નીકળશે
વાંકાનેર : વાંકાનેરના 16માં મહારાણા સાહેબ કેશરીદેવસિંહજી મહારાજસાહેબની રાજતિલક વિધિનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ...
03 માર્ચ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી કાળા તલની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે...
જૂનાગઢમાં મોરબીના વકીલ સહિત ત્રણની કારમાં તોડફોડ
ટીખળખોરાએ ગીરનાર દરવાજા સામે પાર્ક કરેલી ત્રણ ગાડીઓને નિશાન બનાવી આંતક મચાવ્યો
જૂનાગઢ : ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં લાખોની મેદની ઉમટી પડી હતી ત્યારે ભવનાથના...
મોરબીના પૂર્વ ધારાસભ્ય દ્વારા ષષ્ટિપૂર્તિ અન્વયે દેવાલયોની દર્શનયાત્રાનો આરંભ
ચોટીલા, ખોડલધામ, મોરબીના શિવાલયો, સ્વામીનારાયણ મંદિર સહિતના મંદિરોની મુલાકાત લઇ પુજારીઓનું સન્માન કર્યું
મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના...