અવધ TVSમાં રામનવમીની ધમાકેદાર ઓફર્સ : ટુ વ્હિલર ખરીદવાનો સુવર્ણ અવસર
કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ. 5000 સુધીનો ફાયદો : માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી : એક્સચેન્જ ઓફર પણ લાગુ...
અમેરિકાના સૌથી મોટા કવરિંગ સિરામીક એક્સપોમાં મોરબી છવાયું
મોરબીની 20થી વધુ કંપનીઓ દ્વારા રજૂ કરાયેલ આંતરરાષ્ટ્રીય ક્વોલિટીની જીવીટી અને સ્લેબ પ્રોડક્ટની બોલબાલા
મોરબી : આજથી અમેરિકામાં વિશ્વના સૌથી મોટા ગણાતા કવરિંગ સિરામીક એક્ઝિબિશનનો...
મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં તત્કાળ સુવિધા ઉપલબ્ધ કરો : પૂર્વ ધારાસભ્ય અમૃતિયા
જિલ્લા કલેકટરને સુવિધાઓ મામલે લેખિત મુદાસરની રજુઆત
મોરબી : મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં પાણીના અભાવે અનેક ગૌવંશના મૃત્યુ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા...
પૂર્વ કોચ કુંબલે અને કેપ્ટન કોહલીના વિવાદનો પુસ્તકમાં ખુલાસો, ક્રિકેટપ્રેમીઓને જાણવું ગમશે..
ભારતીય ચાહકો 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વિરાટ કોહલી અને અનિલ કુંબલે વચ્ચેનો વિવાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે પડછાયાની જેમ રહે છે. હવે...
મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીને દબોચી લેતી પોલીસ
પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત
ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા...
મોરબીના રવાપર રોડ પર ફ્લેટમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ
એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. 1.79 લાખની રોકડ જપ્ત કરી
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે આજે બાતમીના આધારે શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર...
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિતે શોભાયાત્રા નીકળશે
મોરબી : મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષા,દુર્ગાવાહીની અને માતૃ શક્તિ દ્વારા રામનવમી નિમિતે ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ...
મોરબીમાં ભાજપના સ્થાપના દિને આગેવાનના ઘરે બીજેપીનો ધ્વજ લહેરાવી ઉજવણી
ભાજપના શહેરના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા
મોરબી : 1980માં સ્થાપેલ ભારતીય જનતા પક્ષના 42માં સ્થાપના દિવસ નિમિત્તે મોરબી શહેરમાં અગ્રણી ભાજપ નેતાના ઘરે ભાજપનો ધ્વજ...
મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે
મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે.
આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર,...
મોરબીમાં HSC બોર્ડની પરીક્ષામાં 31 વિદ્યાર્થીઓ ગેરહાજર
મોરબી : મોરબીમાં HSCના બપોરના સેશનમાં અંગ્રેજી,મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની પરીક્ષામાં 2608 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 31 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
મોરબીમાં HSCના બપોર સેશનમાં અંગ્રેજી(006),અંગ્રેજી(013),મનોવિજ્ઞાન...