ડ્રોન બનાવતા શીખવું છે ? જોડાઈ જાવ મોરબી આઈટીઆઈમા
ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને એસમ્બ્લી ટેકનીશ્યન વ્યવસાય કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકાશે
મોરબી : શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી...
પ્રધાનમંત્રીના માતૃશ્રી હીરાબાને મોરબીના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી
ધારાસભ્ય કાંતિભાઈ, પ્રકાશ વરમોરા સહિતના આગેવાનો અને રામધન આશ્રમના મહંત દ્વારા હીરાબાને શ્રધાંજલિ આપી, પૂર્વ મંત્રી મેરજા સ્મશાનયાત્રામાં જોડાયા
મોરબી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના...
ચૂંટણીમાં ભાજપને અંદરખાને પાડી દેવા મહેનત કરનારા બાગીઓનું લિસ્ટ કમલમમાં
મોરબી જિલ્લામાંથી કાર્યકારી અધ્યક્ષે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર તેમજ નિષ્ક્રિય રહેનારાઓની યાદી મોકલી
મોરબી : વિધાનસભા ચૂંટણી સમયે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ઉપરાંત મોરબી જિલ્લાને...
માળીયા -જામનગર હાઇવે ઉપર રેલવે ડબલ ટ્રેક કામગીરીને પગલે 6થી 8 કલાક સુધી ફાટક...
તા.31 ડિસેમ્બરની રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ટ્રાફિકને ડાઇવર્ટ રૂટથી ચાલવું પડશે
મોરબી : રેલવે દ્વારા ડબલ ટ્રેક કામગીરીને પગલે માળીયા -જામનગર હાઇવે...
મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના b.sc. સેમેસ્ટર-5નું 100 ટકા પરિણામ
મોરબી : મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજનું b.sc.સેમેસ્ટર-5નું ઝળહળતું 100 ટકા પરિણામ આવ્યું છે. કોલેજની સેમેસ્ટર-5ની કુલ 62 વિદ્યાર્થિનીઓમાંથી 51 વિદ્યાર્થિનીઓએ ડિસ્ટીક્શન સાથે...
રેતીચોરી કરતા તત્વો ઉપર મોરબી ખાણખનીજ વિભાગની ધોંસ : દોઢ કરોડના વાહનો સીઝ
રવાપર-ગુંગણ નજીક મચ્છુ નદીમાં રેતીચોરીનું કારસ્તાન ઝડપી લઈ બે લોડર, બે ટ્રકટર અને 4 ડમ્પર પકડી પાડ્યા
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા રવાપર અને...
મોરબીમાં પાલિકાના પાપે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ગાય ખાબકી
શહેરના વાંકાનેર દરવાજા પાસે તંત્રએ ખુલ્લી ગટર રાખી દેતા વારંવાર પશુઓ પડવાના બનાવથી સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના પાપે શહેરના વાંકાનેર...
થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.73 હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી એલસીબી
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ત્રાટકીને બુટલેગરને ઝડપી લીધો
વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે 31...
હીરાબાના નિધન પગલે મોરબીમાં ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ રદ
મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થતા મોરબીમાં રવિવારે યોજાનાર ચારેય ધારાસભ્યોને સન્માન કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.
પરશુરામધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાના...
ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાને બે મહિના વીત્યા : તપાસ પાણીમાં, ન્યાય ઝંખતા હતભાગીઓ
ઉધોગપતિ મરે તો કાયદા બદલે, ગરીબો મરે તો ન્યાય પણ ઝાંઝવાના જળ સમાન : મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી સંતોષ માની લેતી ભુપેન્દ્રભાઈની...